મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના અંબેનાલી ઘાટમાં મોટી દુર્ઘટના થઈ છે. ત્યા પર્વત પરથી એક બસ ઊંડી ખીણમાં ખાબકી જવાથી અનેક લોકોના મરવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બસમાં કુલ ચાલીસ લોકો સવાર હતા. આ બધા લોકો ડાપોલી સ્થિત બાળા સાહેબ સાવંત કૃષિ વિદ્યાપીઠના સ્ટાફ બતાવાય રહ્યા છે. ...