Friday, 10 April 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Fri, 10 Apr 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Notifications
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી નિબંધ
essay on Dog
Written By
Last Updated :
Monday, 6 April 2026 (14:42 IST)
સંબંધિત સમાચાર
ગાય વિશે નિબંધ ધોરણ 1 અને 2
અકબર-બીરબલ વાર્તા: રાજ્યના કાગડાઓની ગણતરી
અકબર-બીરબલ વાર્તા: પાંજરામાં સિંહ
ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day
ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો
કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2
Publish:
Mon, 6 Apr 2026 (14:34 IST)
Updated:
Mon, 6 Apr 2026 (14:42 IST)
google-news
કૂતરા પર ૧૦ વાક્યો:
કૂતરો એક વિશ્વાસુ અને વફાદાર પ્રાણી છે.
તે માનવનો સૌથી સારો મિત્ર માનવામાં આવે છે.
કૂતરો ઘરનું રક્ષણ કરે છે.
તે ખુબ જ સમજદાર અને ચતુર હોય છે.
કૂતરાની ઘણી જાતિઓ જોવા મળે છે.
તે દૂધ, રોટલી અને માંસ ખાય છે.
કૂતરો પોતાના માલિકને ખુબ પ્રેમ કરે છે.
પોલીસ અને સૈન્યમાં પણ કૂતરાનો ઉપયોગ થાય છે.
કૂતરો ઝડપથી દોડે છે અને ચપળ હોય છે.
આપણે કૂતરાની કાળજી રાખવી અને તેને પ્રેમ આપવો જોઈએ.
Publish:
Mon, 6 Apr 2026 (14:34 IST)
Updated:
Mon, 6 Apr 2026 (14:42 IST)
हमारे साथ WhatsApp पर जुड़ने के लिए यहां क्लिक करें
हमारे साथ Telegram पर जुड़ने के लिए यहां क्लिक करें
ये भी पढ़ें
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
હિમાચલના કાંગડામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી 90 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; 3 લોકોના મોત, 27 ઘાયલ
ધાલિયારામાં કુખ્યાત 'ખુની મોર' (લોહિયાળ વળાંક) નજીક રાધા સ્વામી સત્સંગ ઘર પાસે NH-503 પર એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે; અહેવાલો દર્શાવે છે કે 3 લોકો મૃત્યુ પામ્યા છે અને 27 ભક્તોને ઇજાઓ પહોંચી છે. એક ટ્રેક્ટર-ટ્રોલી નિયંત્રણ બહાર ગઈ અને લગભગ 90 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ, જેના કારણે ઘટનાસ્થળે અંધાધૂંધી અને ગભરાટ ફેલાયો.
મોતનો Live Video: સેલ્ફી લેવામાં થોડી ચૂક અને સીધી ઝરણામાં, આંખો સામેથી ઓઝલ થઈ 3 યુવતીઓ
શાળાઓમાં સમર વેકેશનને કારણે યુવતીઓ વોટરફોલ ફરવા ગઈ હતી. આ દરમિયાન આ દુર્ઘટના થઈ. ત્રણેયની બોડી જપ્ત કરવામાં આવી છે. આ ઘટનાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે.
પાડોશીના પ્રેમથી અંધ થઈને, બોયફ્રેન્ડને અડધી રાત્રે બોલાવ્યો - અને પછી, રાતના અંધારામાં, તે બંને...
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પત્નીએ પોતાના ગેરકાયદેસર સંબંધને આગળ વધારવા માટે તેના પતિને મારી નાખવાનું ભયાનક કાવતરું ઘડ્યું હતું. 52 વર્ષીય કડિયા આશિષ કુમાર શર્માની હત્યાનો ભેદ ઉકેલતી વખતે, ચકેરી પોલીસે...
બંગાળ ઈલેક્શન માટે BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર, રોજગાર-મહિલા સુરક્ષા પર રહેશે વિશેષ ફોકસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડી રહ્યા છે. તેમાં મહિલાઓ માટે નાણાકીય સહાય અને યુવાનો માટે રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આરોગ્ય અને શિક્ષણ માટે ખાસ પેકેજની પણ જાહેરાત થઈ શકે છે.
નીતિશ કુમારનું સ્વપ્ન પૂર્ણ થયું! લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદ પછી, રાજ્યસભામાં તેમની ઇનિંગ્સ હવે શરૂ થઈ
બિહારના નીતિશ કુમાર હવે દિલ્હીના નેતા બની ગયા છે. વર્ષોથી બિહારમાં સત્તા સંભાળનારા નીતિશ કુમારે હવે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા છે. તેમણે બિહાર વિધાન પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યસભામાં સેવા આપવી એ નીતિશ કુમારનું સ્વપ્ન હતું - આ હકીકત તેમણે પોતે સ્વીકારી હતી.
ધર્મ
Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય
Akshaya Tritiya Kem Che Abujh Muhurat: અક્ષય તૃતીયાને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે, તેથી આ દિવસે લગ્ન, ખરીદી અથવા નવાકાર્ય કેલેન્ડર જોયા વગર શરૂ કરવા શુભ છે. આ દિવસે કરેલા સારા કાર્યોનું ફળ મળે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ
આજનુ પંચાગ - 10 એપ્રિલ સૂર્યોદય - 06:13 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 10 , 2026 શુક્રવાર ચૈત્ર વદ આઠમ - વિક્રમ સંવત 2082
Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ
Varuthini Ekadashi 2026: પૌરાણિક કથાઓ મુજબ વરુથિની એકાદશી વ્રતને લઈને ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ કે જે લોકો ભગવાન વિષ્ણુના ચરણ કમળમાં પોતાનુ મન લગાવીને એકાદશીનુ વ્રત કરે છે તેમને દસ હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ પ્રાપ્ત થાય છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ
આજનુ પંચાગ - 9 એપ્રિલ સૂર્યોદય - 06:14 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 9, 2026 ગુરૂવાર ચૈત્ર વદ સાતમ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -ધન આજ ની તિથિ - સાતમ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
होम
धर्म संग्रह
Shorts
फोटो
Reels