સંબંધિત સમાચાર
- રાજકોટમાં આવતીકાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, 22 કિમી લાંબો રહેશે રૂટ
- અષાઢી બીજ : ગગનમાં ગુંજશે 'જય જગન્નાથ'નો જયનાદ : ઠેર ઠેર રથયાત્રા
- Jagannath Rathyatra 2022 - વડોદરામાં નીકળનારી રથયાત્રાને લઈને 1500થી વધુ પોલીસ જવાનોનુ પેટ્રોલિંગ
- Rathyatra wishes 2022-ભગવાન જગન્નાથ રથયાત્રા 2022 શુભેચ્છા સંદેશ મોકલો તમારા પ્રિયજનોને
- Kutchi New Year 'Ashadhi Beej' - - અષાઢી બીજ એટલે રથયાત્રા અને કચ્છીઓનું નવું વર્ષ પણ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી સંભાવના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સવાલ ઉભો થયો છે.
થયાત્રા પહેલાં પહિંદવિધિને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરી શકે છે. પરંતુ પહિંદ વિધિ અંગે સત્તાવાર જાહેરાત સાંજે કરાશે. સામાન્ય રીતે રથયાત્રામાં પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી કરે છે. પરંતુ હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ છે. CM કોરોના પોઝિટિવ હોવાથી પહિંદવિધિ કરી શકે તેમ નથી.
