1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો 2019
  4. Prayagraj Ardh Kumbh Mela, 2019

કુંભ મેળાનુ આયોજન 4 નદીઓ કિનારે જ કેમ ? જાણો રહસ્ય

Prayagraj Ardh Kumbh Mela
આ વખતે કુંભ મેળો 14 તારીખે મકરસંક્રાતિના રોજથી શરૂ થઈને 4 માર્ચ શિવરાત્રી સુધી ચાલશે. 
 
કુંભ મહાપર્વ વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનોમાથી એક છે. આ આમંત્રણ એ શ્રદ્ધાળુઓ માટે છે જેઅનેક વર્ષોથી આની રાહ જોઈ રહ્યા હોય છે. કુંભનો શાબ્દિક અર્થ હોય છે કળશ.. જે અમૃત માટે દેવ દાનવો સાથે જોડાયેલ કથાનુ સ્મરણ કરાવે છે. 
 
 
આગળનો લેખ
બુધવારે ભગવાન કુબેરની પૂજા કરી બોલો આ મંત્ર.. . ધન ધાન્યથી ભરી જશે ઘરનો ભંડાર