એકાદશી મંત્ર
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને વ્રતની સંપૂર્ણ સફળતા માટે "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
તુલસી માતાનો મંત્ર (એકાદશી પર તુલસીની પૂજા કરવા માટે)
ઓમ શ્રી હ્રીં ઐં વૃંદાવન્ય સ્વાહા.
મૂળ મંત્ર:
ૐ નમો ભગવતે વાસુદેવાયવિષ્ણુગાયત્રી મંત્ર:
ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્।ક્ષમાપ્રાર્થના મંત્ર:
અપરાધ સહસ્ત્રાણિ ક્રિયન્તેડહર્નિશં મયા। દાસોડયમિતિ માત્વા ક્ષમસ્વ પરમેશ્વર।।તુલસી માતાનો મંત્ર (એકાદશી પર તુલસીની પૂજા કરવા માટે)
ઓમ શ્રી હ્રીં ઐં વૃંદાવન્ય સ્વાહા.