1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. ekadashi mantra

એકાદશી મંત્ર

એકાદશી મંત્ર
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને વ્રતની સંપૂર્ણ સફળતા માટે "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

મૂળ મંત્ર:

ૐ નમો ભગવતે વાસુદેવાયવિષ્ણુ

ગાયત્રી મંત્ર:

ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્।ક્ષમા

પ્રાર્થના મંત્ર:

અપરાધ સહસ્ત્રાણિ ક્રિયન્તેડહર્નિશં મયા। દાસોડયમિતિ માત્વા ક્ષમસ્વ પરમેશ્વર।।

તુલસી માતાનો મંત્ર (એકાદશી પર તુલસીની પૂજા કરવા માટે)

ઓમ શ્રી હ્રીં ઐં વૃંદાવન્ય સ્વાહા.
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ