1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Saturday mantra

શનિવાર નો મંત્ર

શનિ બીજ મંત્ર

શનિદેવના આશીર્વાદ મેળવવા અને સાડા સાતી, પનોતી કે શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે શનિ બીજ મંત્રનો જાપ અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

શનિ બીજ મંત્ર:

"ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ

શનિદેવના પ્રકોપ અને સાડા સાતીથી મુક્તિ મેળવવા

શનિદેવના પ્રકોપ અને સાડા સાતીથી મુક્તિ મેળવવા માટે દર શનિવારે "ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ " બીજ મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ છે. આ જાપ કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શ્રી શનિ મંત્ર

"ૐ શં શનૈશ્ચરાય નમઃ"

About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો