શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
0

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

ગુરુવાર,માર્ચ 7, 2024
0
1
આજે માઘ મહિનાની વિજયા એકાદશીનુ વ્રત રાખવામાં આવશે. આ એકાદશી ખૂબ પાવન અને વિષ્ણુ પ્રિય છે. જીવનમાં અપાર સફળતા અને સમસ્ત પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા માટે આજે કેટલાક ઉપાયો કરવાથી તરત જ તમને લાભ થશે. તેથી વિજયા એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરો.
1
2
વિજયા એકાદશીનું મહત્વ - વિજયા એકાદશીનુ જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતનએ કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા.
2
3
Mahashivratri Rudrabhishek Importance: 8 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાશિવરાત્રિ ઉજવાશે. આ દિવસ ભોલેનાથની પૂજા-આરાધનાનો દિવસ હોય છે. મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરવાથી તમારી બધી મનોકામના પૂરી થશે.
3
4

જલારામ બાપા પુણ્યતિથિ

મંગળવાર,માર્ચ 5, 2024
સૌરાષ્ટ્રના ખ્યાતનામ સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 143મી પુણ્યતિથિની આજે તા. 5 માર્ચ, 2024ને મંગળવારના રોજ યાત્રાધામ દ્વારકાના જલારામ મંદિરે ભાવપૂર્ણ ઊજવણી કરાશે.
4
4
5
આ વખતે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રીના તહેવારથી મોટો ઉત્સવ કયો હોઈ શકે. આ મહાશિવરાત્રિએ આ વસ્તુઓનું દાન અવશ્ય કરો,
5
6
વર્લ્ડ રિચેસ્ટ લિસ્ટમાં સામેલ મુકેશ અંબાની એક આર્ટિસ્ટ પત્ની નીતા અંબાનીના લકી હસબેંડ છે. બીજી બાજુ નીતા પણ લકી છે કે તેમને મુકેશ અંબાની જેવી વ્યક્તિ મળી છે.
6
7
દર વર્ષે ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જાનકી જયંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ તારીખે જ રાજા જનકને બાળપણમાં સીતાનું વરદાન મળ્યું હતું.
7
8
મંગલમૂર્તિ શ્રી હનુમાનજી અમંગળને દૂર કરીને તમારી શરણમાં આવનારા બધા સંકટોનો નાશ કરી દે છે. એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે.
8
8
9
આ વખતે મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રત એક સાથે પડી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દુર્લભ સંયોગમાં વ્રત રાખવાથી અને મહાદેવની પૂજા કરવાથી અનેકગણો લાભ મળે છે અને ભોલેનાથના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આ દિવસે વ્રતના કયા નિયમોનું પાલન ...
9
10
Yashoda Jayanti 2024: પંચાંગ મુજબ માતા યશોદાની જન્મજયંતિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ષષ્ઠ દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કનૈયાની પાલક માતા મા યશોદાનો જન્મ થયો હતો
10
11
માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેમ કે ખૂબ મેહનત કર્યા છતાંય પણ ફળ નહી મળતું, યોગ્ય જીવનસાથીની શોધ ખત્મ નહી હોય, ઘરેલૂ સમસ્યાઓ કે માંસિક તનાવ, એવી પરિસ્થિતિઓથી છુટકારા મેળવા માટે કરો ઘરમાં લક્ષ્મી પ્રપ્તિ માટે ગુરૂવારે કરો ઉપાય
11
12
સકટ ચોથ 2024: વિઘ્નહર્તા ગણેશજીનું સૌથી મહત્વપૂર્ણ સકટ ચોથ વ્રત 28 ફેબ્રુઆરી 2024ના રોજ ઉજવાશે.
12
13
ફાગણ મહિનાની પ્રથમ સંકષ્ટી ચતુર્થી 28 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ છે. જો તમે જીવનમાં અપાર સફળતા અને સુખ-સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો તમારે આ દિવસે ભગવાન ગણેશ માટે કેટલાક ખાસ ઉપાય કરવા પડશે.
13
14
Sankashti Chaturthi 2024: ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આ મહિનામાં હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો ઉજવવામાં આવશે. આ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ વિશે વાત કરીએ તો, તે શ્રી ગણેશને સમર્પિત છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને દ્વિજ પ્રિય ...
14
15
રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે. દર રવિવારે સૂર્ય ઉપવાસ કરવાથી વ્રત કરનાર વ્યક્તિ નોકરીમાં ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મેળવે છે. આ સિવાય રવિવારે ઉપવાસ કરવાથી તમને આંખ અને ત્વચાના રોગોથી મુક્તિ મળે છે.
15
16
Mahashivratri 2024 Kyare Che: મહાશિવરાત્રિનો તહેવાર આ વખતે એક સાથે અનેક શુભ યોગની વચ્ચે ઉજવાશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 4 શુભ એક સાથે બની રહ્યા છે અને એ દિવસની પૂજા ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનારુ માનવામાં આવી રહ્યુ છે.
16
17
Guru Ravidas Jayanti 2024 હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 24 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના ...
17
18
Maghi Purnima 2024: હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનુ ખાસ મહત્વ હોય છે. આ દિવસે સ્નાન-દાન કરવાથી પુણ્યકારી ફળોની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓનુ સમાધાન મળે છે.
18
19
મહાશિવરાત્રી 2024 વ્રત: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રી વ્રતનું ખાસ મહત્વ છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ભોલેનાથની સાથે માતા પાર્વતીના પણ અપાર આશીર્વાદ મળે છે. તો ચાલો આજે જાણીએ મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે.
19