webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. dev uthani ekadashi upay

દેવઉઠી એકાદશી પર વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે

દેવઉઠી એકાદશી
હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. બીજી બાજુ આ દિવસે લોકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય પણ કર છે. એવુ કહેવાય છે શ્રી હરિને પ્રસન્ન કરી તેમને ઈચ્છાપૂર્તિની કામના કરે છે. આ માટે જો તમે પણ તમારી મનોકામનાઓ પુરી કરવી છે તો આ દેવઉઠની અગિયારસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો
ये भी पढ़ें
દ્રોપદીને સૌથી વધુ પ્રેમ કરતો હતો આ પાંડવ, પણ દ્રોપદી કોઈ અન્યને પ્રેમ કરતી હતી ?