મિથુન
મિથુન - જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતકો માટે આ સમય પડકારોથી ભરેલુ રહી શકે છે. પરિવાર, કરિયર અને ધન મામલામાં સતર્ક રહે. બિનજરૂરી ખર્ચ અને વિવાદ તનાવ વધી શકે છે.
ઉપાય: દર બુધવારે ગણેશજીને દૂર્વા (ધરો) અર્પણ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો.