webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
  4. Sawan somvar

શા માટે કરાય શ્રાવણ સોમવારનો વ્રત, શું હોય છે ખાવામાં ખાસ

શ્રાવણ સોમવારનો વ્રત
શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા આરાધનાનો સૌથી ઉત્તમ માસ ગણાય છે. આ દિવસે શિવજીની પૂજા કરી વ્રત પણ રખાય છે. માન્યતા છે કે શ્રાવણ સોમવારના વ્રત રાખતા ભક્તોને ભગવાન શિવ મનવાંછિત ફળ આપે છે. વ્રતના સમયે ફળાહાર ક કરાય છે. 
તેથી રખાય છે વ્રત 
-મનોકામની પૂર્તિ માટે 
-પતિની લાંબી ઉમર માટે 
-સુખી વૈવાહિત જીવન પસાર કરવા 
- આ વ્રત ન માત્ર પતિ પણ બાળકોને સુખ સમૃદ્ધિ આપે છે. 
 
કેવી રીતે રાખીએ છે વ્રત શું હોય છે ફળાહાર 
- શ્રાવણ મહીનાના વ્રતમાં કોઈ માત્ર મહીનામાં આવતા 4-5 સોમવારનો વ્રત કરે છે તો કોઈ પૂરા 16 સોમવારનો. 
- વ્રતના સમયે ફળાહાર કરાય છે. ઘણા વ્રત ધારી આખા દિવસમાં એક જ વાર ખાઈએ છે. 
- સામાન્ય રીતે વ્રતના સમયે સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કરાય છે. જણાવીએ કે ઘણા લોકો આ સમયે મીઠુંનો ત્યાગ પણ કરે છે. 
- ફલાહારમાં સાબૂદાણાથી બનેલી વસ્તુઓ જેમ કે ખિચડી, વડા, ખીર વગેરે શામેલ હોય છે. 
- કૂટ્ટૂ અને સિંઘાડાના લોટના પરાઠાં, પૂરી અને બટાકાના ભજીયા 
- ફળ, ફળ અને મિક્સ વેજીટેબલ જ્યૂસ 
- દૂધ, દહીં, ખીર 
- ગળ્યુંમાં માવાની મિઠાઈઓ વગેરે વ્રતમાં ખાઈ શકાય છે. 
ये भी पढ़ें
Onam 2018:શરૂ થયું ઓણમનો તહેવાર, જાણો તેનો પૌરાણિક મહત્વ