શનિવાર, 21 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000244552{main}( ).../bootstrap.php:0
20.12506093888Zend_Application->run( ).../bootstrap.php:62
30.12506094024Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.12516095080Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.14776407040Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.15246739408Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.15256755192Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.07217295520partial ( ).../ManagerController.php:848
91.07217295960Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.07237300824call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.07247301568Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.07277315616Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.07277332600Zend_View->_run( ).../Abstract.php:888
141.07277334528include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (16:40 IST)

ગુજરાતનો આ જિલ્લો થયો સંપૂર્ણ કોરોનામુક્ત, બીજા ક્યા જિલ્લામાં છે 50થી ઓછા એક્ટિવ કેસ

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ બનાસકાંઠા કોરોનામુક્ત જિલ્લો બની ગયો છે. જ્યારે ગુજરાતના બીજા ઘણાં એવા જિલ્લા છે જે કોરોનામુક્ત બની શકે છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લા હાલ કોરોનામુક્ત બની ગયો છે. કોરોના મુક્ત બનતાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. હાલ બનાસકાંઠામાં એક એક્ટિવ કેસ નથી. બનાસકાંઠામાં અત્યાર સુધી 40845 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે. આ તમામ આંકડા https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલ છે. ગુજરાતના આણંદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લો પણ કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં 50થી ઓછા એક્ટિવ કેસ છે તો આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આણંદમાં હાલ કોરોનાના 49 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 16 લોકોના મોત નિપજ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હાલ 18 એક્ટિવ કેસ છે. જ્યારે જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નિપજ્યું નથી. આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. છોટાઉદેપુરમાં હાલ કોરોનાના 43 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોનાથી જિલ્લામાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં હાલ 40 એક્ટિવ કેસ છે જ્યારે 39 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. પોરબંદર જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે. કારણે જિલ્લામાં હાલ માત્ર 10 જ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. આ ઉપરાંત તાપી જિલ્લામાં માત્ર 20 જ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે.