સંબંધિત સમાચાર
- #The Kashmir Files: કોંગ્રેસના ટ્વીટસ પર વિવેક અગ્નિહોત્રીએ કર્યો આવો રિપ્લાય, સત્ય આવ્યુ સામે
- 'The Kashmir Files' પર પ્રધાનમંત્રી મોદીનુ નિવેદન, સત્યને દબાવવાનો પ્રયાસ કર્યો
- The kasmir Files: કોંગ્રેસે ઉભો કર્યો વિવાદ - પંડિતો માત્ર 400 મૃત્યુ પામ્યા, મુસ્લિમો 15,000 માર્યા ગયા
- The Kashmir Files- ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત
- દેશના આ રાજ્યમાંથી શરુ થશે ચોથી લહેર, મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે
ધ કશ્મીર ફાઇલ્સની રિલીઝ સાથે જ ગુજરાતનાં રમખાણોની ચર્ચા શરૂ થઈ ગઈ.
કાશ્મીરની સાથે ગુજરાત રમખાણોની પણ ચર્ચા
ધ કશ્મીર ફાઇલ્સની રિલીઝ સાથે જ ગુજરાતનાં રમખાણોની ચર્ચા શરૂ થઈ ગઈ.
અભિનેતા અને ફિલ્મ વિવેચક કેઆરકેએ ટ્વીટ કર્યું કે વિવેક અગ્નિહોત્રી ચોક્કસ આગળની ફિલ્મ ગોધરા પર બનાવશે.
I am 100% sure that @vivekagnihotri next film will be #GodhraFiles which will be one more blockbuster!
— KRK (@kamaalrkhan) March 14, 2022
અન્ય એક ટ્વિટર હૅન્ડલ દ્વારા લખવામાં આવ્યું કે જેવી રીતે વિવેક અગ્રિહોત્રીએ એક સારી ફિલ્મ બનાવી છે અને કાશ્મીરી પંડિતોનું દર્દ દર્શાવ્યું છે, તો અત્યારે હું આશા રાખું છું કે ગુજરાતનાં રમખાણો પર પણ ફિલ્મ બનાવો અને દર્શાવો કે ખરેખર શું થયું હતું.

