webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. corona PM modi

PM modi-કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે

corona PM modi
કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે
આજે રાત્રે 8 વાગ્યે PM પોદી દેશવાસીઓને સંબોધશે
પીએમ મોદી દેશવાસીઓને જણાવશે મહત્વપૂર્ણ વાતો
આજે કોરોનાનાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા
સુરત અને ગાંધીનગરમાં નવા 2-2 કેસ પોઝિટિવ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં 33 કેસ
અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતમાં 7,ગાંધીનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ
ये भी पढ़ें
કોરોના વાયરસને લઈને પીએમ મોદી ફરી આજે દેશને સંબોધન કરશે