સંબંધિત સમાચાર
- N-95 માસ્કનો વિવાદ વકર્યોઃ રૂા.65માં સરકાર વેચે છે: કેમીસ્ટો 50માં વેચશે
- લૉકડાઉનના 60 દિવસ બાદ ભાજપના નેતાઓને પ્રજાની વચ્ચે જવા મુખ્યપ્રધાનનો આદેશ
- Corona Virus Updates- છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ સાત હજાર કેસ, કુલ દર્દીઓમાં એક લાખ 40 હજાર છે
- Domestic Flights quarantine Guidelines- કોરોના લક્ષણ વગર વાળા યાત્રી જઈ શકાશે ઘર, સરકારે ગાઈડલાઈન રજૂ કરી
- યુપી સરકારની કચેરીઓ હવે ત્રણ પાળીમાં કામ કરશે, જાણો સમય શું રાખવામાં આવે
એએમસીનો કોરોનાથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારનો ટેસ્ટ કરવાનો ઈન્કાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીવાર વિવાદમાં આવ્યું છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા શિક્ષકનું ચારેક દિવસ પહેલાં કોરોના વાયરસના સંક્રમણને કારણે મોત થયું હતું. ત્યારે તેમના પરિવારના દરેક સભ્યને કોરોનાના કોઈને કોઈ લક્ષણ હોવા છતાં તેઓને ટેસ્ટ માટે કોર્પોરેશન તરફથી ટેસ્ટ માટે ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે અને જો બહુ હોય તો દવાખાનામાં દાખલ થઈ જાઓ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.
