webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Sawan somvar

શ્રાવણના અંતિમ સોમવારે કરો આ એક કામ દરેક મનોકામના પૂરી થશે

શ્રાવણના અંતિમ સોમવાર
શ્રાવણનો માસ પૂરુ થવા વાળું છે. તો આવો તમને જણાવી કે આ વખતે આખરે સોમવારે શિવજીને શું ચઢાવવાથી દરેક મનોકામના પૂરી થશે. 
જો તમે બધા કામ કરી લીધા પછી પણ તમારી મનોકામના પૂરી નહી થઈ રહી છે તો આ એક કામ જરૂર કરો. 
 
શ્રાવણના અંતિમ સોમવારની રાત્રે ગાયનો કાચું દૂધ જે સવા પાવ હોવું જોઈ ન તેનાથી વધારે ન તેનાથી ઓછું . તેને શિવલિંગ પર ચઢાવો. 
 
તે સાથે તમારી જે પણ મનોકામના છે તેનો સંકલ્પ લઈ લેવો. શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે. 
ये भी पढ़ें
જન્માષ્ટમીનો પાવન પર્વ અને શ્રી કૃષ્ણના જીવનનો મહિમા