સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત, હાર્દિકના મતે પાટીદારો અનામત લઈને જ ઝંપશે
- મહારાષ્ટ્ર - માલગાડીના ક્ન્ટેનરમાં આગ, મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ઠપ્પ, 12 ટ્રેન રદ 10 ટ્રેનના રૂટમાં બદલાવ
- હાર્દિકના ઉપવાસનો ચોથો દિવસ, અન્ય રાજ્યોના ખેડૂત આગેવાનો જોડાઈ શકે છે
- પૂર અને વરસાદથી પાંચ રાજ્યોમાં 500 થી વધુ લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત
- મહારાષ્ટ્ર - કોલેજની બસ ઊંડી ખીણમાં પડી, અનેક લોકોના મરવાની આશંકા
મહારાષ્ટ્ર - વર્ધામાં આર્મી ડેપોમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત, અનેક ઘાયલ
મહારાષ્ટ્રના વર્ધામાં મંગળવારે સવારે આર્મી ડેપોમાં બ્લાસ્ટ થયો છે. ન્યૂઝ એજંસી એએનઆઈ મુજબ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા છે. બીજી બાજુ અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે. એવુ કહેવાય રહ્યુ છે કે બેકાર પડેલ વિસ્ફોટકોને હટાવવાનુ કામ ચાલી રહ્યુ હતુ એ દરમિયાન બ્લાસ્ટ થઈ ગયો
ઉલ્લેખનીય છે કે સોમવારે પંજાબના અમૃતસરના નિરંકારી ભવનમાં બ્લાસ્ટ થયો હતો. જેમા 3 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પાછળ આતંકવાદીઓનો હાથ બતાવાય રહ્યો છે. મુખ્યમંત્રી અમરિંદર સિ6હે ઘટનામાં સામેલ થવા સંબંધમાં માહિતી પુરી પાડનારને 50 લાખ રૂપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે.
