સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) જયંતી
Publish: Tue, 12 Jan 2021 (10:07 IST)
Updated: Tue, 12 Jan 2021 (10:36 IST)
જીવનકાળ-12 જાન્યુઆરી 1863 થી 4 જુલાઈ 1902 સુધી
વાસ્તવિક નામ- નરેંદ્રનાથ દત્ત
ભારતના વિવેકાનંદ વેદાંતના પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેને અમેરિકાના શિકાગોમાં 1893માં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં ભારતની તરફથી સનાતન ધર્મનો પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભારતના આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ વેદાંત દર્શન અમેરિકા અને યૂરોપમાં સ્વામી વિવેકાનંદના કારણે જ પહોંચ્યુ.
* તેને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી કે આજે પણ સમાજ માટે તેનો કામ કરી રહી છે.
* વિવેકાદનંદનો જનમદિવસ 12 જાન્યુઆરીને દરેક વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવાય છે.
Publish: Tue, 12 Jan 2021 (10:07 IST)
Updated: Tue, 12 Jan 2021 (10:36 IST)