1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. metro train ahemdabad

આજથી અમદાવાદથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી દોડશે મેટ્રો, જાણો ટાઈમ અને ભાડુ

metro train ahemdabad
અમદાવાદ અને ગાંધીનગર શહેરના પરિવહનમાં એક નવું પીંછું ઉમેરાયું છે. મેટ્રોમાં મુસાફરી કરતાં લોકો માટે આ એક સારા સમાચાર છે કે હવેથી એટલે કે આજથી 16 જાન્યુઆરીથી મેટ્રો હવે અંડવાદથી ગાંધીનગર સુધી લંબાવાઇ છે. એટલે કે આજથી તમે ગાંધીનગર સુધીની મુસાફરી મેટ્રોમાં કરી શકશો.
ये भी पढ़ें
પ્રયાગરાજ: મૌની અમાવસ્યા પર શ્રદ્ધાનો મહાકુંભ ઉભરાયો, જેમાં 45.2 મિલિયન ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી.