સંબંધિત સમાચાર
- રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા કરનાર ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન
- હોમવર્ક ન કર્યુ તો શિક્ષકે ઢોર માર મારતા 13 વર્ષના વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ, શાળાની માન્યતા રદ્દ
- ભારત આજે રચશે ઈતિહાસ- 100 કરોડ વેક્સીનેશનનો બનશે રેકાર્ડ ઉત્સવની પણ છે તૈયારી
- મુંબઈથી 21 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 7 કિગ્રા હેરોઈન સાથે એક મહિલાની ધરપકડ
- Priyanka Gandhi arrested - કસ્ટડીમાં સફાઈ કર્મચારીનુ મોત, પોલીસે પ્રિયંકા ગાંધીને આગરા જતા રોકી, ધરપકડ કરી
UPSCએ ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે નબળા વિભાગો (EWS) અને બેન્ચમાર્ક ડિસેબિલિટીવાળા લોકોની મદદ માટે ટોલ ફ્રી સેવાઓ શરૂ કરી છે. હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. એસસી, એસટી, ઓબીસી, ઇડબલ્યુએસ અને દિવ્યાંગ કેટેગરીમાં યુપીએસસી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર 1800-11-8711 જારી કરવામાં આવ્યો છે.
