1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. corona virus

corona virus updates : ભારતમાં કોરોનાના 93,249 નવા કેસો, 513 લોકોનાં મોત

corona virus
ભારતમાં કોરોનાનાં 93,249 નવા કેસો, 513 લોકોનાં મોત
  દેશમાં અત્યાર સુધીમાં 1,24,85,509 ચેપગ્રસ્ત, 1,16,29,289 પુન: પ્રાપ્ત થયા છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 6,91,597 અને 1,64,623 ના મોત નીપજ્યાં.

- ભારત વિશ્વમાં અત્યાર સુધીમાં મૃત્યુના મામલામાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
-કોવિડ -19, ભારતમાં અત્યાર સુધીમાં એક લાખ 64 હજાર 110 લોકોનાં મોત નીપજ્યાં છે.
ये भी पढ़ें
Corona virus Update : કોરોના વધતા જતા કેસોથી સરકારની ચિંતા વધી, પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી