સંબંધિત સમાચાર
- કોવિડ - 19: દેશભરમાં કોરોના રસીના 7.44 કરોડથી વધુ ડોઝ લેવામાં આવ્યા છે
- મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ભડકો, 24 કલાકમાં આશરે 50000 નવા કેસ સામે આવ્યા
- વેક્સિન ડ્રાઇવને પ્રોત્સાહન આપવા હેરિટેજ ઇફ્રાસ્પેસ ઈન્ડીયાના MDએ વેક્સિન લીધી
- ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બની ખતરો: રેક્રોર્ડબ્રેક 2815 નોંધાયા, 13ના મોત, 14,298 એક્ટિવ કેસ
- કોવીડ વાયરસની સંક્રમણ-સાંકળ તોડવામાં વેક્સિન અસરકારક ઈલાજ: ડો. અતુલ પટેલ
corona virus updates : ભારતમાં કોરોનાના 93,249 નવા કેસો, 513 લોકોનાં મોત
ભારતમાં કોરોનાનાં 93,249 નવા કેસો, 513 લોકોનાં મોત
દેશમાં અત્યાર સુધીમાં 1,24,85,509 ચેપગ્રસ્ત, 1,16,29,289 પુન: પ્રાપ્ત થયા છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 6,91,597 અને 1,64,623 ના મોત નીપજ્યાં.
- ભારત વિશ્વમાં અત્યાર સુધીમાં મૃત્યુના મામલામાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
-કોવિડ -19, ભારતમાં અત્યાર સુધીમાં એક લાખ 64 હજાર 110 લોકોનાં મોત નીપજ્યાં છે.

