Saturday, 11 April 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Sat, 11 Apr 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Notifications
ધર્મ
હિન્દુ
ગુજરાતી ભજન
Ganpati Bappa Na Bhajan
Written By
Last Modified:
Tuesday, 20 January 2026 (00:04 IST)
સંબંધિત સમાચાર
જલારામ બાપા ના ભજન 2 જલા તું પૃથ્વી પાટલે પૂજાણો
Jalaram bapa na bhajan- વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
ભજન એક સત્ય નામનું કરીએ lyrics
Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન
Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી
ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા
Publish:
Tue, 20 Jan 2026 (00:04 IST)
Updated:
Tue, 20 Jan 2026 (00:11 IST)
google-news
સરસ્વતી સ્વર દિજિયે
ગણપતી દિજિયે જ્ઞાન
બજરંજી બલ દિજિયે
સદગુરુ દિજિયે સાન
પ્રથમ પહેલા પૂજા તમારી
મંગળ મુર્તિવાળા ગજાનન
કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ પહેલા….
પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારા
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાયુ દયાવાળા
પ્રથમ પહેલા….
સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભયભંજન રખવાળા
સર્વ સફળતા તમથકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા
અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
પ્રથમ પહેલા….
જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળા
પ્રથમ પહેલા….
Publish:
Tue, 20 Jan 2026 (00:04 IST)
Updated:
Tue, 20 Jan 2026 (00:11 IST)
हमारे साथ WhatsApp पर जुड़ने के लिए यहां क्लिक करें
हमारे साथ Telegram पर जुड़ने के लिए यहां क्लिक करें
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Jyotiroa Phule Jayanti 2026: જ્યોતિરાવ ફુલેની સ્ટોરી, જેમણે બદલી નાખ્યુ ભારતનુ ભવિષ્ય
જ્યોતિરાવ ફૂલે એક મહાન ભારતીય સમાજ સુધારક હતા જેમણે મહિલા શિક્ષણ, જાતિ નાબૂદી અને સામાજિક સમાનતા માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું અને "સત્યશોધક સમાજ" ની સ્થાપના કરી.
રોજ લસણની એક કળી ચાવવાના ફાયદા
શું તમે તમારા વજન ઘટાડવાના પ્રવાસને વેગ આપવા માંગો છો? જો એમ હોય, તો લસણમાં રહેલા અસંખ્ય પોષક તત્વો અતિ ફાયદાકારક બની શકે છે. લસણનું સેવન ચયાપચયને વેગ આપે છે અને ચરબી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
ઉનાળા માટે ખૂબ જ તાજગી આપનારું અને પૌષ્ટિક પીણું Mango Smoothie
મેંગો સ્મૂધી ઉનાળા માટે ખૂબ જ તાજગી આપનારું અને પૌષ્ટિક પીણું છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાને ખૂબ જ ગમે છે.
Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી
વાદળી આકાશ, વાદળી પાણી, સુંદર સૂર્યાસ્ત અને બીચ તમારી ટ્રીપને વધુ રોમેન્ટિક બનાવશે. ઉનાળામાં આ ટાપુ થોડો ગરમ થાય છે, તેથી તમે મે-જૂન પહેલા અહીં આવી શકો છો.
શું તમને પણ રાત્રે જલ્દી ઉંઘ નથી આવતી ? કે પછી સાંઘાના દુઃખાવાથી પરેશાન છો ? તો રોજ પીવો હળદરવાળું દૂધ
શું તમે પણ માનો છો કે હળદરવાળું દૂધ પીવાથી ફક્ત ઈમ્યુનીટી મજબૂત થાય છે? જો એમ હોય, તો તમારે આ ગેરસમજને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ.
નવીનતમ
શનિ ચાલીસા - Shani Chalisa Gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ
આજનુ પંચાગ -11 એપ્રિલ સૂર્યોદય - 06:12 AM સૂર્યાસ્ત - 06:46 PM એપ્રિલ 11 , 2026 શનિવાર ચૈત્ર વદ નોમ - વિક્રમ સંવત 2082
અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત
Akshaya Tritiya 2026: વર્ષ 2026 માં અક્ષય તૃતીયાની સાચી તારીખને લઈને જો તમે પણ કન્ફ્યુઝ છો તો આ લેખ તમારે માટે છે. શાસ્ત્રો મુજબ વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે. જેમા કરવામાં આવેલ દાન અને ખરીદી ક્યારેય ખતમ નથી થતા. આ વખતે આ તિથિ 19 કે 20 એપ્રિલને લઈને થોડી ગૂંચવણ છે. જાણો કયા દિવસે સોનુ ખરીદવુ અને ગંગા સ્નાન કરવુ આપને માટે રહેશે શુભ
Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય
Akshaya Tritiya Kem Che Abujh Muhurat: અક્ષય તૃતીયાને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે, તેથી આ દિવસે લગ્ન, ખરીદી અથવા નવાકાર્ય કેલેન્ડર જોયા વગર શરૂ કરવા શુભ છે. આ દિવસે કરેલા સારા કાર્યોનું ફળ મળે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ
આજનુ પંચાગ - 10 એપ્રિલ સૂર્યોદય - 06:13 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 10 , 2026 શુક્રવાર ચૈત્ર વદ આઠમ - વિક્રમ સંવત 2082
होम
धर्म संग्रह
Shorts
फोटो
Reels