Wednesday, 15 April 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Wed, 15 Apr 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Notifications
ધર્મ
હિન્દુ
ગુજરાતી આરતી સંગ્રહ
sheetla mata aarti
Written By
Last Modified:
Sunday, 11 August 2024 (10:35 IST)
સંબંધિત સમાચાર
Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)
હે શારદે મા !હે શારદે મા
દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
Bajarang Baan- બજરંગ બાણ પાઠ
Shri Ramchandra Kripalu Bhajman - શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
શીતળા માની આરતી
Publish:
Sun, 11 Aug 2024 (10:35 IST)
Updated:
Sun, 11 Aug 2024 (10:46 IST)
google-news
જય શીતળા માતા,
મૈયા જય શીતલા માતા ।
આદિ જ્યોતિ મહારાની,
સબ ફલ કી દાતા ॥
ૐ જય શીતલા માતા..॥
રતન સિંહાસન શોભિત,
શ્વેત છત્ર ભાતા ।
ઋદ્ધિ-સિદ્ધિ ચઁવર ઢુલાવેં,
જગમગ છવિ છાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
વિષ્ણુ સેવત ઠાઢ઼ે,
સેવેં શિવ ધાતા ।
વેદ પુરાણ વરણત,
પાર નહીં પાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
ઇન્દ્ર મૃદઙ્ગ બજાવત,
ચન્દ્ર વીણા હાથા ।
સૂરજ તાલ બજાવૈ,
નારદ મુનિ ગાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
ઘણ્ટા શઙ્ખ શહનાઈ,
બાજૈ મન ભાતા ।
કરૈ ભક્તજન આરતી,
લખિ લખિ હર્ષાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
બ્રહ્મ રૂપ વરદાની,
તુહી તીન કાલ જ્ઞાતા ।
ભક્તન કો સુખ દેતી,
માતુ પિતા ભ્રાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
જો જન ધ્યાન લગાવે,
પ્રેમ શક્તિ પાતા ।
સકલ મનોરથ પાવે,
ભવનિધિ તર જાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
રોગોં સે જો પીડ઼િત કોઈ,
શરણ તેરી આતા ।
કોઢ઼ી પાવે નિર્મલ કાયા,
અન્ધ નેત્ર પાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
બાંઝ પુત્ર કો પાવે,
દારિદ્ર કટ જાતા ।
તાકો ભજૈ જો નાહીં,
સિર ધુનિ પછતાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
શીતલ કરતી જનની,
તૂ હી હૈ જગ ત્રાતા ।
ઉત્પત્તિ વ્યાધિ બિનાશન,
તૂ સબ કી ઘાતા ॥
ૐ જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
દાસ વિચિત્ર કર જોડ઼ે,
સુન મેરી માતા ।
ભક્તિ આપની દીજૈ,
ઔર ન કુછ ભાતા ॥
જય શીતલા માતા,
મૈયા જય શીતલા માતા ।
આદિ જ્યોતિ મહારાની,
સબ ફલ કી દાતા ॥
ૐ જય શીતલા માતા..॥
Publish:
Sun, 11 Aug 2024 (10:35 IST)
Updated:
Sun, 11 Aug 2024 (10:46 IST)
ये भी पढ़ें
Shitala satam- શીતળા માતાજી ને આ કારણે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ લાગે છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
World Lightest Person: દુનિયાની સૌથી હલકી છોકરી, જે બિલાડી કરતાં પણ હલકી હતી, તેનું વજન 17 વર્ષની ઉંમરે 2.13 કિલો હતું.
World Lightest Person: દુનિયાની સૌથી હલકી વ્યક્તિ કોણ હતી, જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે? આ છોકરીનું નામ લુસિયા ઝરાટે હતું, જેનું વજન બિલાડી અને નવજાત બાળક કરતા ઓછું હતું. તમને કદાચ આ વાત પર વિશ્વાસ નહીં આવે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. જ્યારે લુસિયા 17 વર્ષની હતી ત્યારે તેનું વજન ફક્ત 2.13 કિલો હતું
Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી
અક્ષય તૃતીયાની થાળી અક્ષય તૃતીયાની થાળી ૧. મુખ્ય મીઠી વાનગી: પુરણપોળી અને આમરસ અક્ષય તૃતીયા પર આ બંને વાનગીઓનું ખૂબ મહત્વ છે.
ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગના કેમ હોય છે, કયા રંગની સૌથી વધુ વેલ્યુ, સાંભળીને ચોંકી જશો
Amazing Facts : ભારતમાં સરકારી દસ્તાવેજો સાથે જોડાયેલ અનેક રોચક તથ્યો વિશે આપણે ઘણુ વાંચ્યુ હશે. પણ શુ તમે જાણો છો કે ભારતમાં પાસપોર્ટ જુદા જુદા રંગના કેમ હોય છે ? આજે અમે તમને આ વિશે બતાવી રહ્યા છીએ.
K Beauty- તમારા ચહેરા પર આ રીતે એલોવેરા લગાવો, તમારો ચહેરો અરીસાની જેમ ચમકશે.
જો તમે કુદરતી રીતે અરીસા જેવી ચમકતી ત્વચા મેળવવા માંગતા હો, તો તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આજે, અમે તમને જણાવી રહ્યા છીએ કે કોરિયન સ્ટાર્સ જેવી ચમકતી ત્વચા મેળવવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. ચાલો જાણીએ:
World Art Day 2026 : વિશ્વ કલા દિવસ
World Art Day 2026 પહેલી વાર 15 એપ્રિલ, 2012 ના રોજ વિશ્વ કલા દિવસ એટલે કે વિશ્વ કલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. 2015 માં લોસ એન્જલસમાં આ દિવસને સત્તાવાર ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ 2019 માં, યુનેસ્કો જનરલ કોન્ફરન્સના 40મા સત્રમાં 'વિશ્વ કલા દિવસ' ઉજવવાની જાહેરાત કરવામાં આવી
નવીનતમ
અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય
19 એપ્રિલ 2026ના રોજ અક્ષય તૃતીયા છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ દાનનુ પુણ્ય ક્યારેય સમાપ્ત થતુ નથી. તેથી આ દિવસ દાન-પુણ્યનુ વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએકે આ દિવસે કંઈ વસ્તુઓનુ દાન તમારા જીવનને સંતુષ્ટ અને સમૃદ્ધિ બનાવશે.
Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે
અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈ રહી છે. યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. યાત્રાળુઓને "યાત્રા પરમિટ" આપવામાં આવશે, જેમાં યાત્રાની તારીખ અને પસંદ કરેલ માર્ગનો સમાવેશ થશે.
Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી
અક્ષય તૃતીયાની થાળી અક્ષય તૃતીયાની થાળી ૧. મુખ્ય મીઠી વાનગી: પુરણપોળી અને આમરસ અક્ષય તૃતીયા પર આ બંને વાનગીઓનું ખૂબ મહત્વ છે.
શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો
ભાદ્રપદના શુક્લ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસે ગણપતિની સ્થાપના કરીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ચાલો પ્રથમ દેવતા ગણેશની પત્નીઓ વિશે ટૂંકમાં જાણીએ.
Shanishchari Amavasya 2026: શનીશ્ચરી અમાવસ્યા કેમ છે ખાસ ? આ દિવસે કરી લો આ ચમત્કારી ઉપાય, શનિની સાઢે સાતીથી મળશે છુટકારો
Shanishchari Amavasya Upay: 2026 ની શનિશ્ચરી અમાવસ્યા એક દુર્લભ સંયોગને કારણે ખૂબ જ ખાસ છે. આ દિવસે શનિદેવની પૂજા અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. યોગ્ય પગલાં લઈને, શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરોને ઓછી કરી શકાય છે. શનિશ્ચરી અમાવસ્યાના ઉપાયો અહીં જાણો.
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos