સંબંધિત સમાચાર
- Diwali 2019 Rangoli Designs : રંગોળીની આ સહેલી ડિઝાઈન સાથે ઘર એકદમ સુંદર દેખાશે
- Dhanteras- માત્ર પાંચ રૂપિયા ખર્ચીને ધનતેરસના દિવસે મેળવો લક્ષ્મીની કૃપા
- ધનતેરસ પર કરો યમરાજ માટે દીપદાન - અકાળ મૃત્યુ પાસે નહી આવે
- દિવાળીમાં પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
- પુષ્ય નક્ષત્રમાં રાશિ મુજબ આ વસ્તુ ખરીદશો તો થશે ફાયદો
ધનતેરસના દિવસે ખરીદો આ 8 વસ્તુ આખુ વર્ષ રહેશે ધનવાન
અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસનો પર્વ ઉજવાય છે. આ તિથિના રોજ ભગવાન વિષ્ણુના અંશઅવતાર ભગવાન ઘન્વંતરીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ઘરના બધા ખૂણા પર ઘી ના દિવા પ્રગટાવવા જોઈએ. ભગવાન ઘન્વંતરીની પૂજા કરવાથી વેપારમાં સુખ સમૃદ્ધિ અને રોગથી મુક્તિ મળે છે.
ये भी पढ़ें