1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
  4. Dhanteras Buy these 8 things to become rich

ધનતેરસના દિવસે ખરીદો આ 8 વસ્તુ આખુ વર્ષ રહેશે ધનવાન

diwali 2019
અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસનો પર્વ ઉજવાય છે. આ તિથિના રોજ ભગવાન વિષ્ણુના અંશઅવતાર ભગવાન ઘન્વંતરીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ઘરના બધા ખૂણા પર ઘી ના દિવા પ્રગટાવવા જોઈએ. ભગવાન ઘન્વંતરીની પૂજા કરવાથી વેપારમાં સુખ સમૃદ્ધિ અને રોગથી મુક્તિ મળે છે.
ये भी पढ़ें
દિવાળીમાં આ 7 વસ્તુ કોઈને ન આપશો