1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
  4. Navratri Tips

નવરાત્રમાં આ 5 કામ કરવાથી માતા દુર્ગા બધા કષ્ટ દૂર કરશે (VIDEO)

Navratri Tips
નવરાત્રમાં માતા ભગવતી શક્તિને નમન કરવાના પર્વ છે. આ સમયે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વિધિઓ અને પરંપરાઓથી પૂજન કરાય છે. જે ભ્ક્ત પર માં ની કૃપા હોય છે એના બધા દુખો અને કષ્ટોના નિવારાણ થઈ જાય છે.