Publish: Tue, 30 Jun 2020 (06:19 IST)Updated: Tue, 30 Jun 2020 (08:26 IST)
hanuman
મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશેષ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિથી આજના દિવસે મંગળ ગ્રહના નિમિત્તે ઉપસના કરવાથી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેઓ મંગળી કહેવાય છે.
Publish: Tue, 30 Jun 2020 (06:19 IST)Updated: Tue, 30 Jun 2020 (08:26 IST)