સંબંધિત સમાચાર
- શનિ અમાવસ્યાના દિવસે પિતૃદોષ અને નોકરી પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
- શનિ અમાવસ્યા... પીપળની પૂજા કરી કરો શનિદોષને દૂર
- શનિ અમાવસ્યા - આ ઉપાય કરશો તો તમને શ્રીમંત બનતા કોઈ નહી રોકી શકે..
- સૂર્યગ્રહણથી 4 રાશિઓની કિસ્મત જરૂર ચમકશે - Surya Grahan 2019
- Surya grahan 2019: શનિ અમાવસ્યા પર લાગી રહ્યુ છે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ
શનિ અમાવસ્યા - રાશિ મુજબ કરો આ ઉપાય.. શનિ પ્રસન્ન થશે
વૈશાખ કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથી ની સાથે શનિવાર હોવાથી આવતી 4 મેં ના દિવસે જ અમાવસ્યા તિથી વિશેષ માનવામાં આવે છે. શનિવારના દિવસે હોવાથી અમાવસ્યાને શુભ માનવામાં આવે છે, એની સાથે જ એને શનિ અમાવાસ્યા પણ કહેવામાં આવે છે. જ્યોતિષમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે, આ ગ્રહ આપણાં કર્મોનું ફળ આપે છે. જ્યોતિષ મુજબ કેટલાક લોકોના જીવનમાં પરેશાની આવી શકે છે
