1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Shani Amavasya astrological measure

શનિ અમાવસ્યા - રાશિ મુજબ કરો આ ઉપાય.. શનિ પ્રસન્ન થશે

Shani Amavasya
વૈશાખ કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથી ની સાથે શનિવાર હોવાથી આવતી 4 મેં ના દિવસે જ અમાવસ્યા તિથી વિશેષ માનવામાં આવે છે. શનિવારના દિવસે હોવાથી અમાવસ્યાને શુભ માનવામાં આવે છે, એની સાથે જ એને શનિ અમાવાસ્યા પણ કહેવામાં આવે છે. જ્યોતિષમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે, આ ગ્રહ આપણાં કર્મોનું ફળ આપે છે. જ્યોતિષ મુજબ કેટલાક લોકોના જીવનમાં પરેશાની આવી શકે છે 
 
ये भी पढ़ें
અક્ષય તૃતીયા- આ ઉપાયોને કરવાથી ખુલી જશે કિસ્મત, થઈ જશો માલામાલ