webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. shami tree ganesh utsav

ગણેશ ચતુર્થી પર ચુપચાપ ચઢાવી દો આ 2 પાન, ગણેશ પૂરી કરશે તમારી દરેક ઈચ્છા, બની જશો ધનવાન

શમીના પાન
જેમકે તમે બધા જાણો છો 13 સેપ્ટેમ્બર ગણેશ ચતુર્થી છે. આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયું હતું. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે તમે શમીના પાન ભગવાન ગણેશને ચઢાવવું જોઈએ. 
 
શમીના પાન શનિદેવના પ્રિય પાન છે. 
શમીના પાનથી તમને ગણેશજીને ભોગ લગાવવું છે. 
શાસ્ત્રોમાં કહ્યું છે કે શમીનો પાન એવું જે જેની પૂજાથી શનિદેવ અને ભગવાન શ્રીગણેશજી પ્રસન્ન હોય છે. 
ભગવાન શ્રીગણેશને શમીના પાનના ભોગ લગાવવાથી તમારા ઘરમાં ધનની કમી નહી થશે.