સંબંધિત સમાચાર
- એપ્રિલ માસથી બંધ રહેલ અમદાવાદથી કેવડિયા સુધી ઉડાન ભરનાર -પ્લેન સેવા દિવાળી પૂર્વે શરૂ થવાની શક્યતા
- જન્માષ્ટમી વિશેષ - શ્રી કૃષ્ણના જીવનનો મહિમા
- કોંગ્રેસની રજૂઆત વરસાદની અછત ધરાવતા વિસ્તારોનો સર્વે કરી અછતગ્રસ્ત કે અર્ધઅછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે સહાય જાહેર કરાય: અર્જુનભાઈ મોઢવાડિયા
- શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa
- આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા
આજે શ્રાવણી અમાસ - ઘરમાં આ 5 સ્થાન પર દિવો પ્રગટાવો, નેગેટિવિટી થશે દૂર
અમાસ એટલે અંધારી રાત. આ દિવસે લોકો અનેક પ્રકરના ટોણા ટોટકા પણ કરે છે. તેથી આ દિવસે નેગેટિવિટી સૌથી વધુ રહે છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે હિન્દુ ધર્મ મુજબ અમાસના દિવસે 5 સ્થાન પર દિવો જરૂર પ્રગટાવવો જોઈએ શ્રાવણી અમાસના દિવસે આ 5 સ્થાન પર દિવો પ્રગટાવવાથી ભાગ્ય બદલાય જશે.