Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 જાન્યુઆરી ઉત્તરાયણ જાણો, શુભ મુહૂર્ત ક્યારે?

રવિવાર, 14 જાન્યુઆરી 2024 (11:13 IST)
મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત 
પંચાગ મુજબ 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્ય દેવ મધ્ય રાત્રે 2 વાગીને 54 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. 
 
મકર સંક્રાંતિના દિવસે કરો આ કામ 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર સંક્રાતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરી સ્નાન કરો. આવુ કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે. કારણ કે આ દિવસે સૂર્ય દેવ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે. 

વધુ જુઓ..

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

શું તમે જાણો છો? લોહીમાં વધતી શુગર છીનવી શકે છે આંખોની રોશની; આ લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ

કાઠિયાવાડી લસણની ચટણી (Kathiyawadi Garlic Chutney)

વધુ જુઓ..

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

આગળનો લેખ
Show comments