Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mohanthal recipe- મોહનથાળની રેસિપી

શનિવાર, 12 ઑક્ટોબર 2024 (12:19 IST)
સામગ્રી 
બેસન- 3 કપ
દેશી ઘી- 1 1/4 કપ
દૂધ- 1 કપ
માવો- 1/2 કપ
એલચી પાઉડર- 1/4 ટી સ્પૂન
ડ્રાય ફ્રૂટ્સ- 1 ટેબલ સ્પૂન
પીળો ફૂડ કલર- 1 ચપટી
ખાંડ- 1 1/2 કપ
 
મોહનથાળ બનાવવાની રીત
- સૌ પ્રથમ બેસનમાં લોટ મા ગરમ દૂધ અને ઘી નો ધાબો લગાવીને બે ક્લાક માટે રાખી દો. 
- હવે બેસનને મસળીને જ્યાં સુધી દાણાદાર ન બને ત્યાં સુધી મસળતા રહો. 
- તે પછી તેને કાણાદાર ચાલણીથી ચાળી લો. 
- હવે એક કડાહીમાં ઘી ગરમ કરી બેસન ને ધીમા તાપે શેકી લો. 
- એક વાટકી મા દુધ મા પીળો રંગ નાખી સારી રીતે મિક્સ કરી સેકેલા લોટ મા કલર વારું દુધ માવો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. 
- હવે એક બીજા વાસણમાં પાણી નાખી તેની એક તારની ચાસણી બનાવી લો. 
- હવે ચાસણી મા શેકેલો લોટ સારી રીતે મિક્સ કરી લો
- ગ્રીસ કરેલી પ્લેટ મા મોહન થાળ પાથરી એક સરખુ લેવલ કરી તેના ઉપર સમારેલા ડ્રાયફ્રૂટસની ભભરાવી દો અને એક સરખુ કરી દો. 
- ઠરી જાય એટલે તેના પીસ કરી લો તૈયાર છે માવા વાળો મોહન થાળ
 
Edited By- Monica Sahu 
 
 
 

વધુ જુઓ..

Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન

સાડા છ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી, સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા; કેસ નોંધાયો

માંજલપુર પેટાચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

રામ મંદિરના CEO માટે નોકરીની શરૂઆત; 50 થી 70 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે છે; હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

વધુ જુઓ..

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

આગળનો લેખ
Show comments