Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

રવિવાર, 11 જાન્યુઆરી 2026 (09:11 IST)
- આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ.
 
- જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
 
- શિસ્ત અને એકતા એ દેશની તાકાત છે.
 
- જો કોઈ માણસ બોલે કે તે અસ્પૃશ્યતાથી પીડિત છે તો ભારતે શરમથી ઝૂકી જવું જોઈએ.
 
- આપણે આપણી સામે આવતી મુશ્કેલીઓને દૂર કરવી પડશે અને આપણા દેશની સુખ અને સમૃદ્ધિ માટે અડગ રહીને કામ કરવું પડશે.
 
- જો હું કોઈ બીજાને સલાહ આપું અને હું પોતે તેનું પાલન ન કરું, તો હું અસહજતા અનુભવું છું.
 
- આપણે ફક્ત આપણા માટે જ નહીં પરંતુ વિશ્વભરના લોકો માટે શાંતિ અને શાંતિપૂર્ણ વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ.
 
- આપણે સ્વતંત્રતામાં માનીએ છીએ, દરેક દેશના લોકો માટે સ્વતંત્રતા, બહારના હસ્તક્ષેપ વિના, પોતાનું ભાગ્ય બનાવવાની સ્વતંત્રતા.
 
- સ્વતંત્રતાની રક્ષા એકલા સૈનિકોનું કામ નથી. આખા દેશે મજબૂત બનવુ પડશે.
 
- સાચી લોકશાહી કે સ્વરાજ ક્યારેય ખોટા અને હિંસક માર્ગે આવી શકે નહીં.
 
- કાયદાના શાસનનો આદર થવો જોઈએ જેથી કરીને આપણી લોકશાહીનું મૂળ માળખું જાળવી શકાય અને આગળ ધપાવી શકાય.
 

વધુ જુઓ..

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments