Dharma Sangrah

લદ્દાખમાં માર્ગ અકસ્માતમાં સેનાના 7 જવાનોએ જીવ ગુમાવ્યો, એયર ફોર્સ પાસેથી લેવામાં આવી રહી છે મદદ

શુક્રવાર, 27 મે 2022 (17:04 IST)
લદ્દાખન તર્તુક સેક્ટરમાં એક વાહન દુર્ઘટનામાં અત્યાર સુધી ભારતીય સેનાના 7 જવાનોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે કે અન્યને પણ ગંભીર રૂપે ઘાયલ થયા છે. ન્યુઝ એજંસી એએનઆઈએ શુક્રવારે સેનાના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી  તેમણે જણાવ્યુ કે ઘાયલોને યોગ્ય સારવાર અને દેખરેખ માટે પ્રયાસ ચાલુ છે. જેના હેઠળ વધુ ગંભીર લોકોને ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમી કમાનમાં સ્થાનાંતરિત કરવાની કોશિશ કરવામા આવી રહી છે. 

વધુ જુઓ..

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

આજના લંચમાં બનાવીશ દૂધીનો ઓળો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - વહેલી સવારે ફેસબુક

રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો

સલમાન ખાને પ્રીતિ ઝિંટાને પંજાબ કિંગ્સની જીત પર પાઠવી શુભેચ્છા, ફેંસે કેમ બોલ્યા - 12 વર્ષ પછી મળ્યો જવાબ

પંચતત્વમાં વિલીન થયા આશા ભોસલે, પુત્ર આનંદે કર્યો દાહ સંસ્કાર, રાજકીય સમ્માન સાથે થઈ અંતિમ વિદાય

ગુજરાતી જોક્સ - ઓહ માય ગોડ

આગળનો લેખ
Show comments