webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
  4. vasant panchami

વસંત પંચમી પર નીલ સરસ્વતી પૂજવાથી હોય છે ધનની વૃદ્ધિ

મા સરસ્વતીની આરાધના
શાસ્ત્રોમાં વર્ણિત છે કે વસંત પંચમીના દિવસે જ શિબજીના માતા પાર્વતીને ધન અને સમ્પન્ંતાની અધિષ્ઠાત્રી દેવી હોવાના વરદાન આપ્યા હતા. તેમના આ વરદાનથી માતા પાર્વતીના સ્વરૂપ નીલા રંગના થઈ ગયું. અને એ ની લ સરસ્વતી ઓળખાવી. 
વસંત પંચમી પર નીલ સરસ્વતીનો પૂજન કરવાથી ધન અને સંપન્નતાથી સંબંધિત બધી સમસ્યાઓનો સમાધાન હોય છે. વસંત પંચમીની સંધ્યાકાળને એંહ્રીં શ્રીં નીલ સરસ્વત્યૈ નમ: મંત્રનો જાપ કરી ગૌ સેવા કરવાથી ધનની વૃદ્ધિ હોય છે. 
 
ये भी पढ़ें
વસંત પંચમી 2020- જાણો કયાં-ક્યાં કેવી રીતે ઉજવાય છે આ પર્વ