1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
  4. 12 jyotirlinga- shiv puja

લગ્નના મુજબ કયાં જ્યોતિલિંગની કરવી આરાધના જાણો

Shravan 2021
શ્રાવણ મહીનામાં ભોળાનાથની પૂજા અર્ચના, ભક્તિ કરવાથી ફળની પ્રાપ્તિ હોય છે. પૃથ્વી પર 12 જ્યોતિર્લિંગ છે. 12 રાશિબ અને 12 જ લગ્ન છે. જન્મ લગ્ન અને રાશિના મુજબ શિવ પૂજા કરવા શુભ ફળદાયી હોય છે. 
મેષ લગ્ન અને રાશિ- મમલેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
વૃષભ લગ્ન અને રાશિ- બૈદ્યનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મિથુન લગ્ન અને રાશિ- ત્રયંબ્કેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
કર્ક લગ્ન અને રાશિ- ભીમશંકર જ્યોતિર્લિંગની આરાધના કરવી 
સિંહ લગ્ન અને રાશિ- મહાકાલેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
કન્યા લગ્ન અને રાશિ- ઘૃણેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
તુલા લગ્ન અને રાશિ- રામેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
વૃશ્ચિક લગ્ન રાશિ- નાગેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
ધનુ લગ્ન અને રાશિ- સોમનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મકર લગ્ન અને રાશિ- મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
કુંભ લગ્ન અને રાશિ- કેદારનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મીન લગ્ન અને રાશિ- વિશ્વનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
ये भी पढ़ें
માથું આપશું પણ આબરું નહીં આપીએ - સરદાર વલ્લભભાઈ પટેલ