webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
  4. Sharad Purnima Upay

શરદ પૂર્ણિમાની રાત્રે કરશો આ કામ, તો લક્ષ્મી કરશે માલામાલ

શરદ પૂર્ણિમા
એવુ કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી સાગર મંથનમાંથી પ્રગટ થઈ હતી તેથી તેને દેવી લક્ષ્મીનો જન્મદિવસ પણ કહે છે. તેથી જે લોકો આ રાત્રે દેવી લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરે છે તેમના પર દેવીની કૃપા કાયમ રહે છે