શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000239856{main}( ).../bootstrap.php:0
20.14926089040Zend_Application->run( ).../bootstrap.php:62
30.14926089176Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.14936090248Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.18246400984Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.19106733560Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.19116749344Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.92867283240partial ( ).../ManagerController.php:848
90.92867283680Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.92887288544call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.92887289288Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.92937303168Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.92937320168Zend_View->_run( ).../Abstract.php:888
140.92937322120include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (14:47 IST)

ઐશ્વર્યાને પૂછપરછ માટે બોલાવવા પર જયા બચ્ચને કહ્યું, 'યુપીથી ડર લાગે છે'

પનામા પેપર્સ લીક ​​કેસમાં જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચનને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી ત્યારે જયા બચ્ચને વધુ કંઈ કહ્યું ન હતું, પરંતુ તેમણે ચોક્કસ કહ્યું હતું કે આ લોકો યુપીથી ડરે છે.

 
જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને ઐશ્વર્યા રાય બચ્ચન સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો. જો કે, જ્યારે તેણીને કહેવામાં આવ્યું કે ગઈકાલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે જયાજી સંસદમાં અવાજ ઉઠાવે છે, તેથી તેમના બાળકોને હેરાન કરવામાં આવે છે. તેના પર જયા બચ્ચને કહ્યું, 'અંગ્રેજીમાં એક કહેવત છે. લથડતી હોડીમાંથી ભાગનાર સૌપ્રથમ કોણ હતું? તેમની સાથે આવું જ થઈ રહ્યું છે. હું યુપીથી ડરું છું.
 
તે જ સમયે, સમાજવાદી પાર્ટીના નેતાઓ પર દરોડાના પ્રશ્ન પર જયા બચ્ચને કહ્યું કે 'ચૂંટણી આવી રહી છે, તેથી આ લોકો નિશાન બનાવી રહ્યા છે. આ લોકો લાલ ટોપીઓથી ડરે છે. આ લાલ ટોપી જ આ લોકોને કટઘરામાં ઉભા કરશે.
 

એશ્વર્યા રાયને પનામા પેપર્સ લીક મામલે EDનુ સમન

પનામા પેપર્સ લીક (Panama Paper Leak)મામલે એશ્વર્યા રાય બચ્ચનને પ્રવર્તન નિદેશાલય (ED)સામે રજુ થવા માટે સમન મોકલ્યુ છે. તેમણે આ પહેલા બે અવસર પર રજુઆત માટે સમયની માંગ કરી હતી. પનામા પેપર્સની તપાસ કરી રહેલ વિશેષ તપાસ દળ સમક્ષ સ્થગનની અરજી દાખલ કરવામાં આવી હતી.
 
આ પહેલા ઈડીએ એશ્વર્યના પતિ અને ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનની પૂછપરછ કરી હતી કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ સૂત્રોએ કહ્યુ કે આ મામલે જલ્દી જ અમિતાભ બચ્ચનની પણ પૂછપરછ થઈ શકે છે.
 
પનામા પેપર્સ મામલે ઈડીની પૂછપરછથી અમિતાભ બચ્ચન પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે. ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા રાયની દિલ્હીમાં પૂછપરછ કરી શકાય છે. ઉલ્લેખનીય છે તમને જણાવી દઈએ કે પનામા પેપર્સ મામલે ભારતના લગભગ 500 લોકો સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમા દેશના અનેક નેતા, અભિનેતા, બિઝનેસમેન સહિત અનેક ચર્ચિત લોકોનો સમાવેશ છે