શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238784{main}( ).../bootstrap.php:0
20.14666088160Zend_Application->run( ).../bootstrap.php:62
30.14666088296Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.14676089368Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.16646407104Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.17186739960Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.17196755736Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.96037290152partial ( ).../ManagerController.php:848
90.96037290592Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.96057295456call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.96067296200Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.96117309968Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.96117326968Zend_View->_run( ).../Abstract.php:888
140.96117328896include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (16:19 IST)

Omicron Death- મુંબઈમાં સાંજે પાંચ વાગ્યા પછી સાર્વજનિક સ્થળ પર જવા પર પ્રતિબંધ, બેંગલુરૂમાં પણ સાંજે છ વાગ્યેથી રોડ બંધ

દેશમાં ઓમિક્રોનથી બીજું મૃત્યુઃ રાજસ્થાનમાં સંક્રમિત વ્યક્તિનું મોત, એક દિવસ પહેલા નેગેટિવ રિપોર્ટ આવ્યો
 
રાજસ્થાનમાં શુક્રવારે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું. તેઓ ઉદયપુરના રહેવાસી હતા અને તેમની ઉંમર 73 વર્ષની હતી. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિના મૃત્યુનો આ બીજો કેસ છે.
 
એક દિવસ પહેલા નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો
ઉદયપુરના રહેવાસી વ્યક્તિની તબિયત બગડતાં 15 ડિસેમ્બરે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની મહારાણા ભૂપાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી વૃદ્ધોના નમૂનાને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી.

દેશમાં શુક્રવારે 24 કલાકની અંદર કોરોનાના 16,746 નવા દર્દી સામે આવ્યા છે. તેમજ ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા પણ તીવ્રતાથી વધી રહે છે. સંક્રમિતોની સંખ્યા 1270 થઈ ગઈ છે. મુંબઈમાં સાંજે પાંચ વાગ્યે પછી સાર્વજનિક સ્થળ પર જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તો બેંગલુરૂમાં સાંજે છ વાગ્યે પછી મુખ્ય રોડને બંધ રાખવાનો નિર્ણય કરાયુ છેૢ 
 
કોરોના સંક્રમણ રોકવા માટે મુંબઈ પોલીસની અપીલ 
મુંબઈમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણને રોકવા માટે ધારા 144 લાગૂ કરાઈ છે. તેથી મુંબઈ પોલીસએ લોકોથી અપીલ કરી છે કે તેઓએ સાંજે 5 વાગ્યા પછી સવારના 5 વાગ્યા સુધી બીચ, પાર્ક, જાહેર સ્થળો જેવા સ્થળોએ જવું જોઈએ નહીં. આ પ્રતિબંધ 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.