સંબંધિત સમાચાર
- Aditya L1 Live Streaming: આજે આદિત્ય L-1નું લોન્ચિંગ ક્યારે અને ક્યાં જોવા મળશે? સૂર્ય મિશન વિશે જાણો રોચક વાતો
- Aditya l1 mission- ચંદ્રયાન-3 બાદ ઈસરો આ મિશન કરશે લોન્ચ
- Rajasthan News - પત્નીને નગ્ન કરીને ગામલોકોની સામે પરેડ કરાવી, પહેલા માર માર્યો અને પછી એક કિલોમીટર સુધી દોડાવી, લોકો વીડિયો બનાવતા રહ્યા
- INDIA ALLIANCE LIVE: 'મોદી હંમેશા ગરીબો વિરુદ્ધ કામ કરે છે. I.N.D.I.A ની પ્રેસ કૉંન્ફ્રેંસમાં ખરગેએ PM પર સાધ્યુ નિશાન
- પ્રજ્ઞાન રોવર અને લૈંડર વિક્રમની હાજરીમાં ચંદ્ર પર આવ્યો ભૂકંપ, દુનિયામાં પહેલીવાર ISROએ કર્યો રેકોર્ડ
Aditya L1 Launch: સૂર્ય પણ હવે દૂર નહી, ચંદ્રયાન ૩ પછી ISRO એ લોન્ચ કર્યો આદિત્ય એલ 1, જાણો સંપૂર્ણ ડીટેલ્સ
Aditya L1 Mission Live Updates : ચંદ્રયાન-3 ની સફળતાથી પ્રોત્સાહિત, ISRO હવે સૂર્ય મિશનમાં સફળતા હાંસલ કરવા માટે કમર કસી રહ્યું છે. ISRO એ સૂર્યના અભ્યાસ માટે આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું છે. આ મિશનમાં 7 પેલોડ છે, જેમાંથી 6 ભારતમાં બનેલા છે. આદિત્ય L1 લગભગ 1.5 મિલિયન કિલોમીટરની મુસાફરી કરશે. આ મિશન ભારત માટે ઐતિહાસિક છે કારણ કે તે સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ મિશન છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આદિત્ય એલ1ને સૂર્યની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં 128 દિવસ લાગશે. આ મિશનને ઈસરોના સૌથી ભરોસાપાત્ર PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી અમેરિકા સહિત ઘણા દેશોએ સૂર્યના અભ્યાસ માટે ઉપગ્રહો મોકલ્યા છે, પરંતુ ઈસરોના આદિત્ય એલ વન પોતાનામાં જ અનોખા છે.
- આદિત્ય એલ-1નું લોન્ચિંગ જોવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચ્યા હતા.
આદિત્ય એલ-1નું પ્રક્ષેપણ જોવા માટે શાળાના વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચ્યા
#WATCH अन्य देशों की अंतरिक्ष एजेंसियां पहले ही सूर्य पर अवलोकन कर चुकी हैं। आदित्य एल1 के साथ हमारे पास सूर्य के आंकड़े भी मोजूद होंगे जिससे हमें अंतरिक्ष के मौसम और आगामी अंतरिक्ष अभियानों को समझने में बहुत मदद मिलेगी: आदित्य एल1 मिशन पर जवाहरलाल नेहरू तारामंडल में प्रोग्रामिंग… pic.twitter.com/CS92KmVLVD
— ANI_HindiNews (@AHindinews) September 2, 2023
- સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે આદિત્ય એલ-1
બેંગલુરુ: ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર આરસી કપૂરે આદિત્ય L1 લોન્ચ પર કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આદિત્ય L1 સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. સામાન્ય રીતે આ અભ્યાસ પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન જ થઈ શકે છે.
#WATCH | Bengaluru: Astronomer and Professor RC Kapoor on Aditya L1 launch says, "This is a very important day. The most important instrument on Aditya L1 will study the Corona of the Sun. Normally, which can only be studied during full solar eclipse..." pic.twitter.com/Rc53Bo0shX
— ANI (@ANI) September 2, 2023

