સંબંધિત સમાચાર
- Maha Kumbh 2025: આ દેવતાની ભૂલથી આસ્થાનું કેન્દ્ર બની ગયો મહાકુંભ, સમુદ્ર મંથન સાથે છે ઊંડો સંબંધ
- Kumbh Mela 2025: મહાકુંભઃ મહાકુંભમાં ગંગા સ્નાન કરતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ નિયમો, તો જ મળશે પુણ્ય ફળ.
- Mahakumbh 2025: 32 વર્ષથી નથી કર્યું સ્નાન... મહાકુંભમાં પહોંચેલા આ અનોખા સંતની જીદથી સૌ આશ્ચર્યચકિત, જુઓ
- Mahakumbh 2025 : જો તમે પણ જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો
- યાત્રીગણ ધ્યાન દે... ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ માટે ચાલશે આઠ જોડી વિશેષ ટ્રેન, યૂપી-બિહાર સુધીની યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025- CM યોગીએ મહાકુંભ પહેલા રસુલાબાદ ઘાટનું નામ કેમ બદલ્યું?
Mahakumbh 2025- પ્રયાગરાજમાં આસ્થાનો મેળો ભરાવા જઈ રહ્યો છે. જેમાં દેશભરમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી સંન્યાસી અને સનાતની લોકો ભાગ લઈ રહ્યા છે... લગભગ દોઢ મહિના સુધી પ્રયાગરાજ મહાકુંભમાં સનાતન ધર્મની ઉજવણી થવા જઈ રહી છે. આ પહેલા મહાકુંભ 2025 પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજના રસુલાબાદ ઘાટનું નામ બદલીને શહીદ ચંદ્રશેખર આઝાદ ઘાટ કરી દીધું છે. યોગી આદિત્યનાથના આ નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ઘાટનું નામ કેમ બદલાયું?
ચાલો હવે સમજીએ કે રસુલાબાદ ઘાટનું નામ બદલીને શહીદ ચંદ્રશેખર આઝાદ ઘાટ કેમ રાખવામાં આવ્યું. આ સમજવા માટે તમારે પ્રયાગરાજના ઐતિહાસિક અને પ્રેરણાદાયી સ્થળની મુલાકાત લેવી પડશે જ્યાં સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક શહીદ થયા હતા.