સંબંધિત સમાચાર
- જન્માષ્ટમી જ્યાં રંગેચંગે ઉજવાય છે તે દ્વારકાનગરી દરિયામાં સમાઈ ગઈ હતી?
- આયુષ્માન ખુરાનાએ વડોદરામાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે દહી-હાંડી ફોડીને ઉજવ્યો જન્માષ્ટમીનો તહેવાર
- જન્માષ્ટમીએ કરશો આ ઉપાય તો કર્જથી મળશે મુક્તિ
- જન્માષ્ટમી 2019- ભગવાન શ્રીકૃષ્ણને કેમ લગાવાય છે '56 ભોગ' ?
- રાખી રહ્યા છો કૃષ્ણ જન્માષ્ટમીનો વ્રત, જરૂર રાખો આ નિયમોનો ધ્યાન
ઘરની સુખ શાંતિ માટે અને પૈસાનો અભાવ દૂર કરવા જન્માષ્ટમીએ કરો આ ઉપાય
શ્રીકૃષ્ણ અષ્ટમીનુ વ્રત કરનારાઓના બધા ક્લેશ દૂર થઈ જાય છે. દુ:ખ દરિદ્રતાથી તેમનો ઉદ્ધાર થાય છે. જે પરિવારમાં ક્લેશને કારણે અશાંતિનુ વાતાવરણ હોય તે ઘરના લોકોએ દુખ કે ક્લેશ નિવારણ માટે શ્રીકૃષ્ણનુ ધ્યાન કરતા 11 વાર અહી બતાવેલ મંત્ર એકચિત્ત થઈને કરવો જોઈએ
