સોમવાર, 16 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: રવિવાર, 1 સપ્ટેમ્બર 2024 (17:09 IST)

ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવાઈ; બાપ્પાના આગમન પર આ રીતે બનાવો રંગોળી.

Ganesh Chaturthi Rangoli- ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશનો જન્મ આ દિવસે થયો હતો. આ વખતે ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે

ganesh rangoli

ભગવાન ગણેશની આ રંગોળીમાં સિમ્પલ ડિઝાઈન બનાવવામાં આવી છે. બનાવવામાં સરળ હોવા ઉપરાંત, તે ખૂબ જ સુંદર લાગે છે. આ રીતે માત્ર ભગવાનનો ચહેરો બનાવીને પણ રંગોળીને સુંદર બનાવી શકાય છે.

રંગોળીને દિવ્ય બનાવવા માટે તમે તેમાં લાલ ફૂલો અને દીવાનો ઉપયોગ કરી શકો છો.
ganesh rangoli design