સોમવાર, 16 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રેસીપી
શાકાહારી વ્યંજન
Written By
Last Modified:
ગુરુવાર, 10 એપ્રિલ 2025 (15:57 IST)
સંબંધિત સમાચાર
ગ્રીન સલાદ બનાવવાની રીત-
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો
સાઉથ ઈંડિયન ખીચડી
કુટીનો દારો નો ચીલા
મેથી દાળ રેસીપી
dal methi
1 વાટકી તુવેર દાળ (બાફેલી)
1 વાટકી મેથી ઝીણી સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
2 ચમચી લસણ બારીક સમારેલુ
1 ચમચી તેલ
1 ચમચી ઘી
1 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણા જીરું પાવડર
2 લીલા મરચાના 2 ટુકડા કરો
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચપટી હીંગ
1/2 ચમચી સરસવ
ALSO READ:
Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
બનાવવાની રીત
- એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
-
પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
-
પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
-
બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
આ રાજ્યની 25 લાખ મહિલાઓને તેમના ખાતામાં 10,000 રૂપિયા મળશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે રાજ્યમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત એક ખાસ કાર્યક્રમ દરમિયાન, 'મહિલા રોજગાર યોજના' હેઠળ 2.5 મિલિયન મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં કુલ 2,500 કરોડ સીધા
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: હવે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, ATM દ્વારા મળશે રેશન, અમિત શાહે કરાવ્યો શુભારંભ
Grain ATM Gujarat: ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે CBDC આધારિત PDS સિસ્ટમ અને ‘અન્નપૂર્તિ’ ગ્રેન એટીએમનુ ઉદ્દઘાટન કર્યુ. હવે, ડિજિટલ ચલણ અને બાયોમેટ્રિક ઓળખ દ્વારા રાશનનું વિતરણ કરવામાં આવશે. દેશની ખાદ્ય વિતરણ વ્યવસ્થા કેવી રીતે બદલાશે તે જાણો.
રાજસ્થાનથી લઈને કાશ્મીર અને હિમાચલ સુધીના આ રાજ્યોમાં વરસાદની શક્યતા, IMD એ ચેતવણી જારી કરી
ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. IMD એ જણાવ્યું હતું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે, 17 અને 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ/બરફવર્ષા અને ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે
ગુજરાત હાઈએલર્ટ: અમદાવાદ-વડોદરાની 32 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હર્ષ સંઘવી અને રિવાબા જાડેજાએ આપ્યા કડક તપાસના આદેશ
ગુજરાતના બે મોટા શહેરો, અમદાવાદ અને વડોદરાની જાણીતી શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોમવારે સવારે મળેલી આ ધમકી બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હજારો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
IND vs PAK: ભારત સામેની હાર બાદ શાહિદ આફ્રિદી લાલઘૂમ; પોતાના જ જમાઈ શાહિન અને બાબરને ટીમમાંથી બહાર કરવા કરી માંગ
IND vs PAK: ભારતીય ટીમમાં તરફથી ટી20 વર્લ્ડ કપ 2026માં મળેલી હાર પછી પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ અફરીદી ખૂબ ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેમા તેમણે પોતાના જમાઈ શાહીન અફરીદી અને બાબર આઝમને બહાર કરવા માટે કહ્યુ છે.
ધર્મ
Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો
Holashtak 2026: હિન્દુ ધર્મમાં હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસો દરમિયાન કરવામાં આવેલા કાર્યોના શુભ પરિણામ નહિ આવે.
ફાગણ ફોરમતો આયો lyrics
ફાગણ ફોરમતો આયો… આયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…
આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.
Falgun Amavasya 2026: હિન્દુ કેલેન્ડર મુજબ, દરેક મહિનામાં અમાવસ્યા (નવો ચંદ્ર) હોય છે. આ અમાવસ્યા (નવો ચંદ્ર) દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ફાલ્ગુન મહિનાનો અમાવસ્યા ફેબ્રુઆરીમાં આવશે. ફાલ્ગુન અમાવસ્યાની તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે.
Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા
શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. . યોગાનુયોગ તે દિવસે શિવરાત્રી હતી. સાહુકારના ઘરે પુજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી.
Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો
આજે, 15 ફેબ્રુઆરી, દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ તહેવાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી પર આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ તિથિએ થયા હતા. આ કારણોસર, આ દિવસે ખાસ પ્રાર્થના, ઉપવાસ અને રાત્રિ જાગરણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.