Friday, 10 April 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Fri, 10 Apr 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Notifications
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
આરોગ્ય સલાહ
herbal kadha
Written By
Last Updated :
Thursday, 2 July 2020 (19:47 IST)
સંબંધિત સમાચાર
પતંજલિ આયુર્વેદ કોરોનિલ વેચી શકે છે, પરંતુ કોવિડ -19 દવા કહીને નહીં: આયુષ મંત્રાલય
Face mask Use- ના ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતાઓ
હોસ્પીટલે દાખલ થયા વિના અમદાવાદમાં 4789 લોકોએ કોરોનાને મ્હાત આપી
એક જ દિવસમાં ભારતમાં રેકોર્ડ 507 કોરોના દર્દીઓનું મોત નીપજ્યું, 24 કલાકમાં 18653 પોઝિટિવ કેસ નોંધાયા
ઈમ્યુન સિસ્ટમ વધારવા હર્બલ ઉકાળો બનાવવાની રીત
Publish:
Thu, 2 Jul 2020 (19:39 IST)
Updated:
Thu, 2 Jul 2020 (19:47 IST)
google-news
દેશી ઉકાળા પીવાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનશે
જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.
આ વસ્તુઓના સેવન ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થાય છે.
તુલસીના પાન તેનું રસ અને તેની ચાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો ઘણા રોગોથી છુટકારો અપાવવામાં મદદ મળી શકે છે.
તુલસીનો ઉકાળૉ
તુલસીની 10-12 પાન
અડધી લેમન ગ્રાસ(લીલા ચાના પાન)(એચ્છિક)
એક ઈંચ આદું કે સૂંઠ
કાળી મરી
લવિંગ
પાણી 4 કપ
ગોળ 3 ચમચી
tulsi teaબનાવવાની રીત-
સૌથી પહેલા તુલસીના પાન અને લેમનગ્રાસને સારી રીતે ધોઈ લો.
એક પેનમાં પાણી નાખી મધ્યમ તાપ પર ઉકળવ માટે મૂકો.
જ્યારે હળવું ગરમ થઈ હાય તો તેમાં તુલસીના પાન, લેમન ગ્રાસ અને આદું નાખી 4-5 મિનિટ ઉકાળો.
ત્યારબાદ તેમાં ગોળ નાખી તાપ બંદ કરી નાખો. ઉકાળને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ ઓગળી જાય.
1-2 મિનિટ સુધી ઠંડા થયા પછી કપમાં ગાળીને ગરમ-ગરમ પીવું.
તમે ઈચ્છો તો તુલસીનો ઉકાળામાં 2-3 કાળીમરી પણ નાખી શકો છો.
જો સ્વાદ જોઈએ તો તેમાં એક ઈલાયચી પણ કૂટીને નાખી શકો છો.
લેમન ગ્રાસ ન મળે તો વાંધો નથી. તેના વગર પણ ઉકાળો બનાવી શકો છો.
દેશી ઉકાળા પીવાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનશે
જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.
Publish:
Thu, 2 Jul 2020 (19:39 IST)
Updated:
Thu, 2 Jul 2020 (19:47 IST)
हमारे साथ WhatsApp पर जुड़ने के लिए यहां क्लिक करें
हमारे साथ Telegram पर जुड़ने के लिए यहां क्लिक करें
ये भी पढ़ें
Health tips - કબજિયાત દૂર કરવાનો અચૂક દેશી ઉપાય
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વૃંદાવનમાં મોટી દુર્ઘટના: હોડી પલટી જતાં 6 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા; મુખ્યમંત્રી યોગીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા
શુક્રવારે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં યમુના નદીમાં ભક્તોથી ભરેલી એક હોડી અચાનક પલટી જતાં એક મોટી દુર્ઘટના બની. આ દુ:ખદ ઘટનામાં અંદાજે છ લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે, જ્યારે ઘણા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે
10, 11 અને 12 એપ્રિલે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ; IMD એ ચેતવણી જારી કરી
2026ના ચોમાસાની આશાસ્પદ શરૂઆત વચ્ચે, દેશના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ગયા વર્ષના રેકોર્ડબ્રેક વરસાદ બાદ, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી આગાહીઓ આ વર્ષે ફરી એકવાર સચોટ સાબિત થઈ રહી છે
ઠાણેના વૃદ્ધ વ્યક્તિએ 'ડિજિટલ એરેસ્ટ' છેતરપિંડીમાં 28 લાખ ગુમાવ્યા
પોલીસે અહેવાલ આપ્યો હતો કે, ડર અને દબાણ હેઠળ કાર્યવાહી કરીને, ફરિયાદીએ આરોપી દ્વારા પૂરા પાડવામાં આવેલા બેંક ખાતામાં ₹27.9 લાખ ટ્રાન્સફર કર્યા હતા; જોકે, પછીથી તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૃદ્ધ વ્યક્તિની ફરિયાદના આધારે બુધવારે કેસ નોંધવામાં આવ્યો હ
હિમાચલના કાંગડામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી 90 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; 3 લોકોના મોત, 27 ઘાયલ
ધાલિયારામાં કુખ્યાત 'ખુની મોર' (લોહિયાળ વળાંક) નજીક રાધા સ્વામી સત્સંગ ઘર પાસે NH-503 પર એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે; અહેવાલો દર્શાવે છે કે 3 લોકો મૃત્યુ પામ્યા છે અને 27 ભક્તોને ઇજાઓ પહોંચી છે. એક ટ્રેક્ટર-ટ્રોલી નિયંત્રણ બહાર ગઈ અને લગભગ 90 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ, જેના કારણે ઘટનાસ્થળે અંધાધૂંધી અને ગભરાટ ફેલાયો.
મોતનો Live Video: સેલ્ફી લેવામાં થોડી ચૂક અને સીધી ઝરણામાં, આંખો સામેથી ઓઝલ થઈ 3 યુવતીઓ
શાળાઓમાં સમર વેકેશનને કારણે યુવતીઓ વોટરફોલ ફરવા ગઈ હતી. આ દરમિયાન આ દુર્ઘટના થઈ. ત્રણેયની બોડી જપ્ત કરવામાં આવી છે. આ ઘટનાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે.
ધર્મ
Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય
Akshaya Tritiya Kem Che Abujh Muhurat: અક્ષય તૃતીયાને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે, તેથી આ દિવસે લગ્ન, ખરીદી અથવા નવાકાર્ય કેલેન્ડર જોયા વગર શરૂ કરવા શુભ છે. આ દિવસે કરેલા સારા કાર્યોનું ફળ મળે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ
આજનુ પંચાગ - 10 એપ્રિલ સૂર્યોદય - 06:13 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 10 , 2026 શુક્રવાર ચૈત્ર વદ આઠમ - વિક્રમ સંવત 2082
Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ
Varuthini Ekadashi 2026: પૌરાણિક કથાઓ મુજબ વરુથિની એકાદશી વ્રતને લઈને ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ કે જે લોકો ભગવાન વિષ્ણુના ચરણ કમળમાં પોતાનુ મન લગાવીને એકાદશીનુ વ્રત કરે છે તેમને દસ હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ પ્રાપ્ત થાય છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ
આજનુ પંચાગ - 9 એપ્રિલ સૂર્યોદય - 06:14 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 9, 2026 ગુરૂવાર ચૈત્ર વદ સાતમ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -ધન આજ ની તિથિ - સાતમ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
होम
धर्म संग्रह
Shorts
फोटो
Reels