એક બાજુ RBIએ 2,000 રૂપિયાની નોટ બંધ કરવાનો આદેશ રજુ કર્યો, બીજી બાજુ Zomato પર ગેમ થઈ ગઈ
Online Food on Zomato: જ્યારથી RBIએ દેશમાં 2000ની નોટ પાછી ખેંચવાનો આદેશ જારી કર્યો છે. જેને લઈને માર્કેટમાં ભારે હોબાળો મચી ગયો છે. જેની પાસે 2,000ની નોટ પડી છે તે જલદીથી તેને ખર્ચી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આનો સૌથી મોટો પુરાવો Zomatoના હાથ લાગ્યો છે. આજે દિવસે Zomato એ ટ્વિટ કર્યું હતું કે શુક્રવાર પછી જે પણ ફૂડ ઓર્ડર ડીલીવર થયા છે તે તમામ ફૂડ ઓર્ડર ડિલિવરી કેશ ઓન ડીલીવરી હતી. તે માટે ગ્રાહકોએ રૂ.2,000ની નોટો આપી હતી. અને તેનો આંકડો કુલ ઓર્ડરના 72% પર પહોંચી ગયો છે.
નોટનો ઉપયોગ આ રીતે પણ કરી શકાય છે
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિર્દેશો હેઠળ, 23 મે મંગળવારથી દેશભરની બેંકોમાં 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ બદલવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. દરમિયાન, રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે રૂ. 2,000ની નોટ બદલવા માટે કોઈ ફોર્મ કે રિક્વિઝિશન સ્લિપની જરૂર નથી. આપને જણાવી દઈએ કે ચલણમાંથી 2000ની નોટો પાછી ખેંચવાની કવાયતના ભાગરૂપે રિઝર્વ બેંકે એક સમયે 2000 રૂપિયાની 2000 રૂપિયાની નોટો બદલવાની મંજૂરી આપી છે. એક આશ્ચર્યજનક પગલામાં, આરબીઆઈએ શુક્રવારે ચલણમાંથી રૂ. 2,000 ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી પરંતુ જાહેર જનતાને આવી નોટો બેંક ખાતામાં જમા કરવા અથવા તેને બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
( ! ) Notice: Undefined property: stdClass::$Type in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 115 |
Call Stack |
# | Time | Memory | Function | Location |
1 | 0.0000 | 238496 | {main}( ) | .../bootstrap.php:0 |
2 | 0.2438 | 6087752 | Zend_Application->run( ) | .../bootstrap.php:62 |
3 | 0.2438 | 6087888 | Zend_Application_Bootstrap_Bootstrap->run( ) | .../Application.php:366 |
4 | 0.2438 | 6088944 | Zend_Controller_Front->dispatch( ) | .../Bootstrap.php:97 |
5 | 0.2656 | 6401360 | Zend_Controller_Dispatcher_Standard->dispatch( ) | .../Front.php:954 |
6 | 0.2714 | 6733608 | Zend_Controller_Action->dispatch( ) | .../Standard.php:308 |
7 | 0.2715 | 6749384 | Article_ManagerController->displayAction( ) | .../Action.php:516 |
8 | 0.8695 | 7282872 | partial
( ) | .../ManagerController.php:848 |
9 | 0.8695 | 7283312 | Zend_View_Abstract->__call( ) | .../ManagerController.php:848 |
10 | 0.8698 | 7288176 | call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350}
( ) | .../Abstract.php:350 |
11 | 0.8698 | 7288920 | Zend_View_Helper_Partial->partial( ) | .../Abstract.php:350 |
12 | 0.8702 | 7302584 | Zend_View_Abstract->render( ) | .../Partial.php:105 |
13 | 0.8702 | 7319600 | Zend_View->_run( ) | .../Abstract.php:888 |
14 | 0.8702 | 7321544 | include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ) | .../View.php:108 |
RBI એ આદેશ આપ્યો હતો
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જો કે, આ મૂલ્યની નોટો 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા અથવા બદલી શકાશે. સાંજે રજુ કરાયેલા એક નિવેદનમાં આરબીઆઈએ કહ્યું કે હાલમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આ સાથે આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ આપવાનું બંધ કરવા કહ્યું છે. તેણે બેંકોને 30 સપ્ટેમ્બર સુધી આ નોટો જમા કરાવવા અને બદલવાની સુવિધા આપવા જણાવ્યું છે.