1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
  4. beauty tips in gujarati

ચેહરાના ડાઘને દૂર કરે અને નેચરલ શાઈન લાવવામાં મદદ કરે

beauty tips in gujarati
નાળિયેર તેલ સાથે ગુલાબજળ
જેમની ત્વચા પર ડાઘ - ધબ્બા છે તેઓએ નાળિયેર તેલમાં વિટામિન E કેપ્સ્યુલ્સ અને ગુલાબજળ ભેળવીને ચેહરાની મસાજ કરવી જોઈએ. ગુલાબજળ  અને વિટામિન-ઇમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ટોનિંગ ગુણધર્મો જોવા મળે છે, જે ચેહરાના ડાઘને દૂર કરે છે અને નેચરલ શાઈન લાવવામાં પણ મદદ કરે છે 
આગળનો લેખ
લસણ શરદી-ખાંસી જેવા સંક્રમણ દૂર રાખવામાં મદદ કરે છે