શનિવાર, 21 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000238976{main}( ).../bootstrap.php:0
20.48196084960Zend_Application->run( ).../bootstrap.php:62
30.48196085080Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.48206086112Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.51546348112Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.52166682496Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.52186698392Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.28337234544partial ( ).../ManagerController.php:848
91.28337234984Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.28357239848call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.28357240592Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.28387254248Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.28397271232Zend_View->_run( ).../Abstract.php:888
141.28397273160include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : શનિવાર, 7 નવેમ્બર 2020 (09:37 IST)

Pushya Nakshtra 2020: આજે પુષ્ય પુષ્ય નક્ષત્ર બની રહ્યો છે પુણ્યામૃત યોગ, ખરીદી માટે ધનતેરસથી પણ વધુ શુભ

આજે શનિવારે પુષ્ય નક્ષત્ર લાગી રહ્યો છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી આર્થિક સમૃદ્ધિ અને શુભ લાભ આપે છે. આ નક્ષત્રને 27 નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. શનિવાર અને રવિવારનો આ યોગ ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષ આ નક્ષત્રને ધનતેરસના યોગથી પણ વધુ લાભકારી બતાવી રહ્યા છે. 

જ્યોતિષીઓના કહેવા મુજબ, આ દિવસે ઘરેણા, ગાડી, ઇલેક્ટ્રોનિક સામાન, હીરા, ઘરેલુ રાચરચીલું, લગ્નની વસ્તુઓ, ઘરની ખરીદી, ધાર્મિક વિધિઓ અને ઉદ્ઘાટન જેવા કાર્યો કરવાપણ ફળદાયી રહે છે. 

રવિવારના દિવસે આ યોગથી રવિ પુષ્ય યોગનુ નિર્માણ થશે. આ રીતે દિવાળી પહેલા લાગનારો આ યોગ તમારે માટે ખૂબ જ શુભ છે. શનિવારે સવારે 8.05 મિનિટથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે જે બીજા દિવસે સવારે 6.13 વાગ્યા સુધી રહેશે. જ્યારે આ નક્ષત્ર શનિવાર અને રવિવારના દિવસે થાય છે તો પુણ્યામૃત યોગનુ નિર્માણ કરે છે. 

તેથી કહેવાય છે કે આ યોગમાં કરવામાં આવેલી ખરીદી અક્ષય રહે છે. આ સમયે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે વધુ સમય સુધી સ્થાયી અને આર્થિક સમૃદ્ધિ આપનારુ હોય છે. એટલુ જ નહી બુધ અને શુક્રના એકબીજની રાશિમાં આવવાથી ધન યોગ પણ બની રહ્યો છે. 

જ્યોતિષ મુજબ પુષ્ય નક્ષત્રના શુભ કાળમાં ખરીદ-વેચાણ, ઉદ્યોગો અને વેપારની શરૂઆત ખૂબ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં અશુભકાળને શુભકાળ માં બદલવાની ક્ષમતા હોય છે. 

તેથી ખાસ - આ વખતે પુષ્ય નક્ષત્ર સાથે શુભ, મિત્ર અને રવિયોગ 

પુષ્ય નક્ષત્રનુ અબુજ મુહૂર્ત તેથી પણ ખાસ બની ગયુ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ શુભ અને રવિયોગ બની રહ્યો છે. સાથે જ  શનિવાર અને પુષ્ય નક્ષત્રના સંયોગથી મિત્ર પણ રહેશે. ગ્રહોની આ સ્થિતિને કારણે ખરીદીનો તહેવાર વધુ વિશેષ બની ગયો છે.
શુભ મુહુર્ત : ક્યારે શુ ખરીદશો 

સમય  શુ ખરીદશો 
સવારે 8.10થી 9:25 સુધી  વાહન, ઘરેલુ ઉપયોગની વસ્તુઓ,  તાંબાનાં વાસણો, સ્થાયી મિલકત
બપોરે 12.10થી 
1.25 સુધી 
ઘરેણાં, ઘરની જરૂરિયાતનો સામાન, વાહનો
બપોરે  01:26 થી 2:45 સુધી સ્થાવર મિલકત, બચત અને રોકાણ
બપોરે 2:46 થી સાંજે  4:10 સુધી  કપડાં, મીઠાઈ, આભૂષણ, વાહનો, પ્રોપર્ટી 
સાંજે  5:35  થી 
    7:10 સુધી 
સોનું, ચાંદી, તાંબાના વાસણ, આભૂષણ 
રાત્રે 8:45 થી 10:25 સુધી સોના ચાંદીના ઘરેણા, વહીખાતા
રાત્રે  10:26 થી 
12:00  વાગ્યા સુધી 
વહી ખાતા, કમ્પ્યુટર, સ્ટેશનરી અને           ઈલેક્ટ્રોનિક્સ