webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
  4. dhanteras upay

માત્ર પાંચ રૂપિયા ખર્ચીને ધનતેરસના દિવસે મેળવો લક્ષ્મીની કૃપા

dhanteras poojan vidhi
ધનતેરસના દિવસે અમીર જોય કે ગરેબ બધા કઈક ન કઈક ખરીદે છે . ખાસ કરીને સોના , ચાંદી અને વાસણ . ધનતેરસના દિવસે શુભ દિવસના લાભ ઉઠાવા માર્કેટમાં દરેક વસ્તુઓના દામ વધી જાય છે. આખું વર્ષ અન્ન ધનની ઉણપ ન હોય એના માટે માત્ર પાંચ રૂપિયા ખર્ચ કરી એના સામાન ઘરે લઈ આવો. જેથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહે . 
 
* માટીના દીપક સૂરજ ડૂબતા પછી પ્રગટાવો. કોઈ પણ પારિવારિક સભ્યની અકાલ મૃત્યૂ નહી થશે. 
 
* કુંકુ 
 
* પતાશા 
 
* આખા ધાણા 
ये भी पढ़ें
માતા લક્ષ્મીના પ્રિય 11 ભોગ, અર્પિત કરવાથી નહી રહે ધનની કમી