સંબંધિત સમાચાર
- સુશાંતસિંહ રાજપૂતની આ ફિલ્મ ફરી થશે રિલીઝ
- Sushant Singh Rajput: સુશાંતના હાથ-પગમાં ફેક્ચરના નિશાન હતા, ઓટોપ્સી સ્ટાફનો દાવો, અત્યાર સુધી ચૂપ રહેવાનુ બતાવ્યુ કારણ
- રૂબીના દિલૈકની બેન નૈનાએ કાપી નાખી નવી ટી-શર્ટ વીડિયોમાંન જુઓ બેનોની પાગલપંતી
- 'પરિવર્તન એ જીવનનો નિયમ છે, Arjun Kapoor સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી
- National Film Awards 2023: પંકજ ત્રિપાઠી અને પલ્લવી જોશી અભિનયમાં સર્વશ્રેષ્ઠ, 4 ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્થાન
અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનો કરોડોનો ફ્લેટ ખરીદ્યો હતો
Adah Sharma- આ અભિનેત્રીએ ખરીદ્યો સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ - અભિનેત્રી અદા શર્માએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ ખરીદ્યો છે. અહેવાલો અનુસાર, અદાહ ટૂંક સમયમાં તેમાં શિફ્ટ થશે.
આ અંગે અભિનેત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે. અદાએ કહ્યું કે જ્યારે પણ તે તેને ફાઈનલ કરશે ત્યારે તે પહેલા મીડિયાને તેની જાણકારી આપશે.
અભિનેત્રી અદા શર્માએ ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં પોતાના પાત્રથી લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મથી અભિનેત્રીને ઘણી ઓળખ મળી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. તે જ સમયે, અભિનેત્રી સુશાંત સિંહ રાજપૂત ફ્લેટ ખરીદવાને લઈને ચર્ચામાં છે.
