Webdunia - Bharat's app for daily news and videos

Install App

Feng Shui Cow: કામના પૂર્તિ માટે ઘરમાં લઈ આવો આ મુદ્રા વાળી ફેંગશુઈ ગાય પોતે જોવાશે ચમત્કાર

Updated: શુક્રવાર, 24 જૂન 2022 (13:35 IST)
Feng Shui Cow Benefits: ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ પણ ઘરથી નકારાત્મક ર્જાને દૂર કરી સકારાત્મા આપે છે. ફેંગશુઈમાં ઘણી એવી વસ્તુઓ વિશે જણાવ્યુ છે કે જેને ઘર કે ઑફિસમાં યોગ્ય દિશામાં રાખવાથી લાભ હોય છે. એવા જ ફેંફશુઈ ફાય પણ આજકાલ લોકોને ખૂબ પસંદ  આવી રહી છે. ફેંગશુઈ ગાય કામના પૂર્તિ અને માનસિક શાંતિ માટે ઘર કે ઑફિસમાં રખાય છે. આ ઘણી મુદ્રામાં આવે છે. અને દરેક મુદ્રા વાળી ગાયનો જુદો લાભ અને ફાયદા હોય છે. આવો જાણીએ ફેંગશુઈના મુજ્બ અ ગાયની કઈ મુદ્રા શુ ફળ આપે છે. 
 
ફેંગશુઈની સાથે સાથે વાસ્તુમાં પણ સિક્કા પર બેસેલી ગાયનો ખાસ મહત્વ જણાવ્યુ છે. માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય દૂર હોય છે અને સૌભાગ્યનો આગમન હોય છે. તેમજ ઑફિસમાં કે કાર્યસ્થળમાં રાખવાથી વ્યક્તિને તરક્કી મળે છે. તેને સ્થાપિત કરવાથી યોગ્ય દિશા દક્ષિણ-પૂર્વ છે તેને સાચી દિશામાં રાખવાથી ફળની પ્રાપ્તિ હોય છે. 
 
સ્તનપાન કરાવતી ગાય 
જો તમને સંતાન સંબંધી સમસ્યાથી જઝૂમી રહ્યા છો તો બેડરૂમમાં વાછરડાને સ્તનપાન કરાવતી ગાયનો શો પીસ રાખવાથી લાભ હોય છે. સાથે જ જો આ રીતે શો પીસ ઘરમા રખાય તો સ્વસ્થ અને સમજદાર સંતાનની પ્રાપ્તિ હોય છે. તેને બેડરૂમમાં એવ જગ્યા પર રાખવુ જોઈએ જ્યાં બધાની નજર રહે. ત્યારે જ તેનો લાભ હોય છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સુરતની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરનું મોત, તપાસમાં રેગિંગની પુષ્ટિ; 4 સિનિયર સસ્પેન્ડ

Dashama Vrat - દશામા વ્રત પૂજન કેવી રીતે કરવો, જાણો 11 કામની વાત

મહારાષ્ટ્રની એક આશ્રમ શાળામાં બનેલી ઘટનામાં રાત્રે 2 વાગ્યે એક ઝેરી સાપ હોસ્ટેલમાં ઘૂસી ગયો, જેમાં છ સૂતેલા વિદ્યાર્થીઓને કરડ્યા, જેના કારણે ત્રણના મોત થયા.

LIVE: તણખલાની જેમ વિખરાયા બેરિકેડ, રાંચીમાં વિધાનસભા પાસે પહોચ્યા વિદ્યાર્થીઓ, પોલીસે કર્યો લાઠીચાર્જ, અશ્રુગેસ છોડ્યા

અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ અને ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો પર પોલીસની લાલ આંખ, 218 લોકોના લાઈસન્સ રદ કરવા RTOને ભલામણ

આગળનો લેખ
Show comments