Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coconut laddu- નારિયેળના લાડુ

Updated: સોમવાર, 21 ઑક્ટોબર 2024 (17:35 IST)
Coconut Laddu recipe - નારિયેળના લાડુ 

સામગ્રી
છીણેલું નારિયેળ - 2 કપ
ખાંડ - 1 કપ
ઘી - 1/4 કપ
દૂધ - 1/4 કપ
એલચી પાવડર - 1/4 ચમચી
ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ) - સ્વાદ પ્રમાણે (ઝીણી સમારેલી)
 
નારિયેળના લાડુ બનાવવાની રીત
નારિયેળના લાડુ દિવાળી માટે એક પરફેક્ટ મીઠી વાનગી છે જે સરળતાથી તૈયાર થઈ જાય છે. આ લાડુ તૈયાર કરવા માટે પહેલા નારિયેળને છીણી લો. આ પછી કાજુ અને બદામના નાના ટુકડા કરી લો. 

હવે ખાંડની ચાસણી બનાવો અને તેના માટે એક કડાઈમાં ખાંડ અને દૂધ ઉમેરી મધ્યમ તાપ પર પકાવો. ખાંડ ઓગળી જાય પછી ચાસણીને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધવાની છે. આ પછી ગેસ બંધ કરી દો. 
 
આ પછી એક મોટા વાસણમાં છીણેલું નારિયેળ અને ઘી નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ચાસણી અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.નારિયેળના લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને તમારા હાથ વડે ધીમે ધીમે બરાબર મસળી લો અને ગોળ લાડુ બનાવો. આ પછી, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સથી લાડુ સજાવો. નારિયેળના લાડુ સેટ થઈ જાય પછી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.

વધુ જુઓ..

મધ્ય પૂર્વ યુદ્ધમાં ૧૬ અમેરિકી સૈનિકો માર્યા ગયા, ઈરાન સંપૂર્ણ યુદ્ધના મૂડમાં, જાણો ટ્રમ્પની યોજના શું છે?

સોનમ વાંગચુકની તબિયત આજે કેવી છે? પત્ની ગીતાંજલિએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો, જાણો કારણ

રાજૌરીમાં પૂરની સ્થિતિ, પૂંચમાં 4 લોકોના મોત અને અનેક ગુમ; જુઓ વિડિઓ

પીવી સિંધુ જાપાન ઓપન જીતીને ઇતિહાસ રચ્યો, ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની.

નાગપુરમાં ટ્રેનની અડફેટે છ હરણના મોત, મુંબઈ-હાવડા રેલ્વે ટ્રેક પર અકસ્માત થયો

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments